ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા: દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે: ફિશરીસ અધિકારી - મોઈન બોટ

દેવભૂમિ દ્વારકા: 3 ડિસેમ્બરના રોજ ઓખાથી નીકળેલી મોઈન નામની બોટ જખ્ખો નજીક ડુબી હતી. જેમાં એક ખલાસી નોંધણી કરાવ્યા વગર જ જતો રહ્યો હતો. જ્યારે ફિશરીસ અધિકારીએ જણાવ્યું કે, ઓખા દ્વારા બોટ માલીક વિરુદ્ધ કાર્યવાહી કરાશે. ઓખાબંદરની "મોઈન" GJ-11-MM 13 782 નામની માછીમારી બોટ 3 ડિસેમ્બરના ખોખાથી માછલી મારવા નીકળ્યા હતા. 9 ડિસેમ્બરે સાંજે કચ્છના જખૌ બંદર પાસે અકસ્માતે ડૂબી ગઈ હતી. બોટમાં સવાર 7 માછીમારો લાપતા થયા છે.

દેવભૂમિ દ્વારકાની દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
દેવભૂમિ દ્વારકાની દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
author img

By

Published : Dec 10, 2019, 11:09 PM IST

ઘટનાની જાણ થતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા લાપતા માછીમારોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઇ ભાળ મળી નથી ડૂબી ગયેલી બોટને રેસ્ક્યુ કરીને ઓખા લાવવામાં આવી હતી. આ અગે આજે ઓખા ફિશરીશ અધિકારી આર.આર.લશ્કરીએ જણાવ્યું કે, ટોટલ 7 માછીમારો બોટમાં ગયા છે, પરંતુ ઓખા ફિશરીશ કચેરીએ માત્ર 6 ની જ નોધણી કરાવી હતી.

દેવભૂમિ દ્વારકાની દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
દેવભૂમિ દ્વારકાની દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

1 ભરત મેણસી ચુડાસમા
2 દિનેશ બાલુ સોલંકી
3 ભૌતિક ગોવિદ સોલંકી
4 કચરા વસરામ સોલંકી
5 જેશા રુડા વંશ
6 અરવિદ ભગવાન ચુડાસમા

દેવભૂમિ દ્વારકાની દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
આ ઉપરના 6ની નોધણી ઓખા ફિશરીશમાં કરાવી હતી. જ્યારે 7મો માછીમાર જયંતી પાચા મકવાણાની નોધણી કરવી જ નહોતી. આ અંગે ઓખા ફિશરીશ દ્વારા બોટ માલિક ભરચ ઈસ્માઇલ ઈસુબ, ઓખાની પુછપરછ કરી જો કશુરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામા આવશે.

ઘટનાની જાણ થતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા લાપતા માછીમારોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઇ ભાળ મળી નથી ડૂબી ગયેલી બોટને રેસ્ક્યુ કરીને ઓખા લાવવામાં આવી હતી. આ અગે આજે ઓખા ફિશરીશ અધિકારી આર.આર.લશ્કરીએ જણાવ્યું કે, ટોટલ 7 માછીમારો બોટમાં ગયા છે, પરંતુ ઓખા ફિશરીશ કચેરીએ માત્ર 6 ની જ નોધણી કરાવી હતી.

દેવભૂમિ દ્વારકાની દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
દેવભૂમિ દ્વારકાની દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

1 ભરત મેણસી ચુડાસમા
2 દિનેશ બાલુ સોલંકી
3 ભૌતિક ગોવિદ સોલંકી
4 કચરા વસરામ સોલંકી
5 જેશા રુડા વંશ
6 અરવિદ ભગવાન ચુડાસમા

દેવભૂમિ દ્વારકાની દરિયામાં ડૂબેલી બોટના માલિક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે
આ ઉપરના 6ની નોધણી ઓખા ફિશરીશમાં કરાવી હતી. જ્યારે 7મો માછીમાર જયંતી પાચા મકવાણાની નોધણી કરવી જ નહોતી. આ અંગે ઓખા ફિશરીશ દ્વારા બોટ માલિક ભરચ ઈસ્માઇલ ઈસુબ, ઓખાની પુછપરછ કરી જો કશુરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામા આવશે.
Intro:દ્વારકા
તા 3 ડિસેમ્બરના ઓખાથી નીકળેલી મોઈન બોટ જખ્ખો નજીક ડુબી તેમા એક ખલાસી નોધણી કરાવ્યા વગર જ જતો રહ્યો ફિશરીસ અધિકારી ઓખા દ્વારા બોટ માલીક વિરુધ્ધ કરશે કાર્યવાહી.Body:ઓખા બંદર ની " મોઈન " GJ-11-MM 13 782 નામની માછીમારી બોટ તારીખ 3 ડિસેમ્બર ના ખોખા થી માછલી મારવા નીકળ્યા તા 9 ના સાંજે કચ્છના જખૌ બંદર પાસે અકસ્માતે ડૂબી ગઈ હતી બોટમાં સવાર 7 માછીમારો લાપતા બન્યા છે.

ઘટનાની જાણ થતાં ઓખા કોસ્ટગાર્ડ દ્વારા લાપતા માછીમારોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી તેમ છતાં હજુ સુધી કોઇ ભાળ મળી નથી ડૂબી ગયેલી બોટને રેસ્ક્યુ કરીને ઓખા લાવવામા આવી હતી.
આ અગે આજે ઓખા ફિશરીશ અધિકારી આર.આર.લશ્કરીએ જણાવ્યુ કે ટોટલ 7 માછીમારો બોટ મા ગયા છે.પરંતુ ઓખા ફિશરીશ કચેરી એ માત્ર 6 ની જ નોધણી કરાવી હતી.
જેમા
1 ભરત મેણસી ચુડાસમા
2 દિનેશ બાલુ સોલંકી
3 ભૌતિક ગોવિદ સોલંકી
4 કચરા વસરામ સોલંકી
5 જેશા રુડા વંશ
6 અરવિદ ભગવાન ચુડાસમા

આ ઉપરના 6 ની નોધણી ઓખા ફિશરીશમા કરાવી હતી.

જ્યારે 7 મો માછીમાર જેન્તી પાચા મકવાણા ની નોધણી કરવી જ નહોતી.

આ અંગે ઓખા ફિશરીશ દ્વારા બોટ માલીક ભરચ ઈસ્માઇલ ઈસુબ ,ઓખા ની પુછપરછ કરી જો કશુરવાર હશે તેની સામે કાર્યવાહી કરવામા આવશે.
Conclusion:રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.