ETV Bharat / state

મણિપુરના પૂર્વ મહારાજાને શ્રદ્ધાંજલિ આપવા રાજ પરિવાર પહોંચ્યો દ્વારકા

author img

By

Published : Oct 1, 2019, 6:26 PM IST

Updated : Oct 1, 2019, 8:15 PM IST

દ્વારકાઃ મણીપુરના રાજ પરીવારને ભગવાન દ્વારકાધીશ ઉપર અતુટ શ્રદ્ધા છે. તેથી તેમના પરિવારના પૂર્વ રાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ આપવા માટે મણિપુરથી દ્વારકા આવ્યા હતા. દ્વારકાની પવિત્ર ગોમતી નદીના કિનારે શ્રદ્ધાંજલિ વિધી કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

મણિપુરના પુર્વ મહારાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ દ્વારકાધીશના ચરણોમાં આપવા માટે મણિપુરનો રાજ પરિવાર દ્વારકા પધાર્યા હતો. આઝાદી પહેલા ભારતમા અનેક રાજ પરિવારો પોતાની રાજ્ય સત્તાને ખૂબજ સારી રીતે ચલાવતા હતા અને લોકો સુખી પણ હતા. મણિપુરના પુર્વ રાજ પરિવારે તેમના પુર્વ રાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી શ્રદ્ધાંજલિ આપવા માટે યાત્રા ધામ દ્વારકા પધાર્યા હતા.

મણિપુરના પૂર્વ મહારાજાને શ્રદ્ધાંજલિ આપવા રાજ પરિવાર પહોંચ્યો દ્વારકા

દ્વારકાના શંકરાચાર્ય શારદાપીઠ પટાંગણમાં રાજ્યશ્રી ભાગ્યચંદ્ર કલ્ચર ફાઉન્ડેશન મણિપુર દ્વારા તેમની મણિપુરી નૃત્ય શૈલીમા ભગવાન દ્વારકાધીશ અને રાધાની રાસલીલાને જીવતં કરી પોતાના પૂર્વ રાજાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મણિપુરના પુર્વ મહારાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ દ્વારકાધીશના ચરણોમાં આપવા માટે મણિપુરનો રાજ પરિવાર દ્વારકા પધાર્યા હતો. આઝાદી પહેલા ભારતમા અનેક રાજ પરિવારો પોતાની રાજ્ય સત્તાને ખૂબજ સારી રીતે ચલાવતા હતા અને લોકો સુખી પણ હતા. મણિપુરના પુર્વ રાજ પરિવારે તેમના પુર્વ રાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી શ્રદ્ધાંજલિ આપવા માટે યાત્રા ધામ દ્વારકા પધાર્યા હતા.

મણિપુરના પૂર્વ મહારાજાને શ્રદ્ધાંજલિ આપવા રાજ પરિવાર પહોંચ્યો દ્વારકા

દ્વારકાના શંકરાચાર્ય શારદાપીઠ પટાંગણમાં રાજ્યશ્રી ભાગ્યચંદ્ર કલ્ચર ફાઉન્ડેશન મણિપુર દ્વારા તેમની મણિપુરી નૃત્ય શૈલીમા ભગવાન દ્વારકાધીશ અને રાધાની રાસલીલાને જીવતં કરી પોતાના પૂર્વ રાજાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Intro:મંણીપુરના પુર્વ મહારાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી શ્રધાંજલી દ્વારકા દિશના ચરણોમાં આપવા માટે મંણીપુર નો રાજ પરિવાર દ્વારકા પધાર્યા.
મંણીપુરના રાજપરીવાર ને ભગવાન દ્વારકા દિશ ઉપર ખુબજ શ્રદ્ધા છે.તેથી તેમના પરિવાર ના પુર્વ રાજા રાજશી ભાગ્યચંદ્રની 221 શ્રધ્ધાંજલી આપવા માટે મંણીપુર થી દ્વારકા આવી ને દ્વારકા ની પવિત્ર ગોમતી નદીના કિનારે શ્રાધાજલી વિધી કરવામાં આવી હતી.


Body: મંણીપુરના પુર્વ મહારાજા રાજશી ભાગ્યચંદ્રની 221મી શ્રધાંજલી દ્વારકા દિશના ચરણોમાં આપવા માટે મંણીપુર નો રાજ પરિવાર દ્વારકા પધાર્યા.
આઝાદી પહેલા ભારતમા અનેક રાજ પરિવારો પોતાની રાજ્ય સત્તાને ખુબજ ચલાવતા હતા.અને લોકો સુખી પણ હતા.
મંણીપુરના પુર્વ રાજ પરિવારે તેમના પુર્વ રાજા રાજશી ભાગ્યચંદ્રની 221 મી શ્રંધાજંલી આપવા માટે યાત્રા ધામ દ્વારકા પધાર્યા હતા.
દ્વારકા ના સંક્રાચાર્ય શારદાપીઠ પટાગણમા રાજ્યશ્રી ભાગ્યચંદ્ર કલ્ચર ફાઉન્ડેશન મંણીપુર દ્વારા તેમની મંણીપુરી નુર્ત્ય શૈલીમા ભગવાન દ્વારકા દિશ અને રાધાની રાસલીલા ને જીવતં કરી પોતાના પુર્વ રાજાને ભાવભીની શ્રંધાજંલી અર્પણ કરી હતી.


Conclusion:બાઇટ 01:- રાજા લિશંબા સનાજોબા. ,
મંણીપુરના પુર્વ રાજ્ય
પરિવાર ના વંશજ.

રજનીકાંત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
Last Updated : Oct 1, 2019, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.