ETV Bharat / state

પીંપરી ખાતે ઈસુ સંઘી પુરોહિત દિક્ષા વિધીના કાર્યક્રમનું આયોજન

author img

By

Published : Dec 30, 2019, 4:45 AM IST

ડાંગઃ જિલ્લાના પીંપરી ગામે આદિવાસી નાચ અને પરંપરાગત રીતે પુરોહિત દિક્ષા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. નાની દાબદર ગામનાં ફાધર કિશોરભાઈ વિધિવત રીતે ઈસુ સંઘના પુરોહિત બન્યા હતા. આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

a treaty of Jesus priesthood was held At Pinpri
a treaty of Jesus priesthood was held At Pinpri

ડાંગ જિલ્લાના નાની દાબદર ગામનાં યુવક ફાધર કિશોરભાઈ જેઓએ 14 વર્ષની તાલીમ પુરી કરી હતી. આ તાલીમ બાદ રવિવારે ગુજરાત ઈસુ સંઘ પુરોહિતોની ઉપસ્થિતમાં વિધિવત રીતે તેમને પુરોહિત બનવાની દિક્ષા લીધી હતી. આ પ્રસંગે તેમના માતા પિતા કુટુંબીજનો, ગુજરાત ઈસુ સંઘી પરિવારોની સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

પીંપરી ખાતે ઈસુ સંઘી પુરોહિત દિક્ષા વિધીના કાર્યક્રમનું આયોજન

ઈસુ સંઘી પુરોહિત બનવા માટે સતત 14 વર્ષ સુધીનો અભ્યાસ કરવો પડતો હોય છે. જેમાં તેમની સ્વ-ઈચ્છા, યોગ્યતા અને લાયકાતને તપાસવામાં આવે છે. પ્રથમ બે વર્ષના અભ્યાસ બાદ તે પોતે ઈચ્છા બતાવે તો, તેને આગળ અભ્યાસ માટે મોકલવામાં આવે છે. આ અભ્યાસમાં ફિલોસોફી, થિયોલોજિ(ઈશ્વરી વિદ્યા)નો અભ્યાસક્રમ આવે છે. જો તે આ પરીક્ષાઓ પાસ કરે, અને ત્યારબાદ રાજીખુશીથી આગળ આવવા માંગે, તો તેની દિક્ષા વિધિ કરવામાં આવે છે. દિક્ષા લીધા બાદ તે પુરોહિત તરીકે જોડાય છે. તેને ગરીબી, આજ્ઞાધીનતા અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે.

a treaty of Jesus priesthood was held At Pinpri
પીંપરી ખાતે ઈસુ સંઘી પુરોહિત દિક્ષા વિધીના કાર્યક્રમનું આયોજન

આદિવાસી પરંપરાગત રીતે જે લગ્ન વિધિ થાય છે, એ જ રીતે દિક્ષા લેનારની પણ જાન કાઢવામાં આવી હતી. લગ્ન બાદ પતિ પત્ની એકબીજા સાથે જોડાઈ જાય છે, એ રીતે જ દિક્ષા લેનારને ઈસુ સંઘ સાથે જોડાવાનું હોય છે. આ વિધિમાં ડાંગી નાચ આકર્ષણનું કેદ્ર બન્યો હતો. આદિવાસી સંગીતના વાદ્યોના તાલે આખી વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

a treaty of Jesus priesthood was held At Pinpri
પીંપરી ખાતે ઈસુ સંઘી પુરોહિત દિક્ષા વિધીના કાર્યક્રમનું આયોજન

પુરોહિત દિક્ષા માટે ઈસુ સંઘના વડાની ઉપસ્થિતી ખુબ જ જરૂરી હોય છે. બિશપ દ્વારા દિક્ષા આપવામાં આવે છે. જેમાં અન્ય પુરોહિતગણ અને સામાન્ય લોકો પણ હાજર હોય છે. પીંપરી જીવન જ્યોત શાળા ખાતે યોજાયેલી પુરોહિત દિક્ષા વિધિમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, વઘઇ તાલુકા પ્રમુખ સંકેત બંગાળ, સરપંચ હેમંતભાઈ ઉપસ્થિત રહ્યાં હતા. પીંપરી તાબાના ફાધર યોવન અને ઇશ્વેની આથાક મહેનત વડે આ કાર્યક્રમ સફળ બન્યો હતો.

ડાંગ જિલ્લાના નાની દાબદર ગામનાં યુવક ફાધર કિશોરભાઈ જેઓએ 14 વર્ષની તાલીમ પુરી કરી હતી. આ તાલીમ બાદ રવિવારે ગુજરાત ઈસુ સંઘ પુરોહિતોની ઉપસ્થિતમાં વિધિવત રીતે તેમને પુરોહિત બનવાની દિક્ષા લીધી હતી. આ પ્રસંગે તેમના માતા પિતા કુટુંબીજનો, ગુજરાત ઈસુ સંઘી પરિવારોની સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

પીંપરી ખાતે ઈસુ સંઘી પુરોહિત દિક્ષા વિધીના કાર્યક્રમનું આયોજન

ઈસુ સંઘી પુરોહિત બનવા માટે સતત 14 વર્ષ સુધીનો અભ્યાસ કરવો પડતો હોય છે. જેમાં તેમની સ્વ-ઈચ્છા, યોગ્યતા અને લાયકાતને તપાસવામાં આવે છે. પ્રથમ બે વર્ષના અભ્યાસ બાદ તે પોતે ઈચ્છા બતાવે તો, તેને આગળ અભ્યાસ માટે મોકલવામાં આવે છે. આ અભ્યાસમાં ફિલોસોફી, થિયોલોજિ(ઈશ્વરી વિદ્યા)નો અભ્યાસક્રમ આવે છે. જો તે આ પરીક્ષાઓ પાસ કરે, અને ત્યારબાદ રાજીખુશીથી આગળ આવવા માંગે, તો તેની દિક્ષા વિધિ કરવામાં આવે છે. દિક્ષા લીધા બાદ તે પુરોહિત તરીકે જોડાય છે. તેને ગરીબી, આજ્ઞાધીનતા અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે.

a treaty of Jesus priesthood was held At Pinpri
પીંપરી ખાતે ઈસુ સંઘી પુરોહિત દિક્ષા વિધીના કાર્યક્રમનું આયોજન

આદિવાસી પરંપરાગત રીતે જે લગ્ન વિધિ થાય છે, એ જ રીતે દિક્ષા લેનારની પણ જાન કાઢવામાં આવી હતી. લગ્ન બાદ પતિ પત્ની એકબીજા સાથે જોડાઈ જાય છે, એ રીતે જ દિક્ષા લેનારને ઈસુ સંઘ સાથે જોડાવાનું હોય છે. આ વિધિમાં ડાંગી નાચ આકર્ષણનું કેદ્ર બન્યો હતો. આદિવાસી સંગીતના વાદ્યોના તાલે આખી વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

a treaty of Jesus priesthood was held At Pinpri
પીંપરી ખાતે ઈસુ સંઘી પુરોહિત દિક્ષા વિધીના કાર્યક્રમનું આયોજન

પુરોહિત દિક્ષા માટે ઈસુ સંઘના વડાની ઉપસ્થિતી ખુબ જ જરૂરી હોય છે. બિશપ દ્વારા દિક્ષા આપવામાં આવે છે. જેમાં અન્ય પુરોહિતગણ અને સામાન્ય લોકો પણ હાજર હોય છે. પીંપરી જીવન જ્યોત શાળા ખાતે યોજાયેલી પુરોહિત દિક્ષા વિધિમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, વઘઇ તાલુકા પ્રમુખ સંકેત બંગાળ, સરપંચ હેમંતભાઈ ઉપસ્થિત રહ્યાં હતા. પીંપરી તાબાના ફાધર યોવન અને ઇશ્વેની આથાક મહેનત વડે આ કાર્યક્રમ સફળ બન્યો હતો.

Intro:ડાંગ જિલ્લાના પીંપરી ગામે આદિવાસી નાચ અને પરંપરાગત રીતે પુરોહિત દિક્ષા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. નાની દાબદર ગામનાં ફાધર કિશોરભાઈ જેઓ વિધિવત રીતે ઈસુ સંઘના પુરોહિત બન્યાં હતા. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


Body:ડાંગ જિલ્લાના નાની દાબદર ગામનાં યુવક ફાધર કિશોરભાઈ જેઓએ 14 વર્ષની તાલીમ પુરી કર્યા બાદ આજે ગુજરાત ઈસુ સંઘ પુરોહિતોની ઉપસ્થિતમાં વિધિવત રીતના પુરોહિત બનવાની દિક્ષા લીધી હતી. આ પ્રસંગે તેમના માતા પિતા કુટુંબીજનો, ગુજરાત ઈસુ સંઘી પરિવારોની સાથે હજારો લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ઈસુ સંઘી પુરોહિત બનવા માટે સતત 14 વર્ષ સુધીનો અભ્યાસના સમયગાળો હોય છે જેમાં તેમની સ્વ ઈચ્છા, યોગ્યતા અને લાયકાત ને તપાસવામાં આવે છે. પ્રથમ બે વર્ષના અભ્યાસ બાદ તે પોતે ઈચ્છા બતાવે તો તેને આગળ અભ્યાસ માટે મોકલવામાં આવે છે. આ અભ્યાસમાં ફિલોસોફી, થિયોલોજિ( ઈશ્વરી વિદ્યા )નો અભ્યાસ ક્રમ આવે છે જો તે આ પરીક્ષાઓ પાસ કરે અને ત્યારબાદ રાજીખુશીથી આગળ આવવા માંગે ત્યારે તેની દિક્ષા વિધિ થાય છે. જ્યારે તે પુરોહિત તરીકે જોડાય છે ત્યારે ગરીબી, આજ્ઞાધીનતા અને આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે.

આદિવાસી પરંપરાગત રીતના જે લગ્ન વિધિ થાય છે એ જ રીતના દિક્ષા લેનારની પણ જાન કાઢવામાં આવી હતી. લગ્ન બાદ પતિ પત્ની એકબીજા સાથે જોડાઈ જાય છે એ રીતના જ દિક્ષા લેનારને ઈસુ સંઘ સાથે જોડાવાનું હોય છે. આ વિધિમાં ડાંગી નાચ આકર્ષણનું કેદ્ર બન્યું હતું. આદિવાસી સંગીત વાદ્યો સાથે આખી વિધિ સંપન્ન કરવામાં આવી હતી.


Conclusion:પુરોહિત દિક્ષા માટે ઈસુ સંઘના વડાની ઉપસ્થિત ખુબજ જરૂરી હોય છે. બિશપ દ્વારા દિક્ષા આપવામાં આવે છે જેમાં અન્ય પુરોહિતગણ અને લોકો પણ હાજર હોય છે. પીંપરી જીવન જ્યોત શાળા ખાતે યોજાનાર પુરોહિત દિક્ષા વિધિમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, વઘઇ તાલુકા પ્રમુખ સંકેત બંગાળ, સરપંચ શ્રી હેમંતભાઈ આ ઉપરાંત સિ. રીટા ઉપસ્થિત રહ્યાં હતાં. પીંપરી તાબાના ફાધર યોવન અને ઇશ્વને ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.