ETV Bharat / state

‘MAHA ‘ ની આગાહી વચ્ચે દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસને 'MAHA' વાવાઝોડાની અગાહીને ધ્યાને રાખી પ્રદેશમાં ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી છે. આ સાથે પ્રશાસને લોકજાગૃતિ માટે સોશિયલ મીડિયાના માધ્યમની લોકોને સાવચેત રહેવાની અને વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની જાણકારી આપી છે.

author img

By

Published : Nov 5, 2019, 11:50 PM IST

‘MAHA ‘ ની આગાહી વચ્ચે દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

દાદરા અને નગર હવેલીમાં આગામી 24 કલાકમાં (06/11/2019 ના 08:30 કલાકથી શરૂ થઈ રહેલા) ખૂબ જ ઝડપી ચક્રવાત 'MAHA' ના જોરે હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવના પ્રશાસને વ્યક્ત કરી છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

પ્રશાસને દાદરા અને નગર હવેલીમાં 6 નવેમ્બરથી 7 નવેમ્બરની સાંજ સુધીમાં 50-60 કિ.મી. પ્રતિ કલાકની અને મહત્તમ 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડા 'મહા'ની અસર વાર્તાવાની સંભાવના વ્યક્ત કરી છે, ત્યારે ભારતના હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને, કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે અને ઇમર્જન્સી ટીમો સક્રિય કરી છે. આગાહીને લગતી કોઈપણ માહિતી અથવા સહાય માટે કંટ્રોલ રૂમ (સંપર્ક નંબર- 1077 / 0260-2412500) 24 કલાક ગોઠવવામાં આવ્યો છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

અન્ય ઇમરજન્સી નંબરો 100 (પોલીસ), 101 (ફાયર), 108 (મેડિકલ ઇમર્જન્સી), 112 (ઇમરજન્સી હેલ્પલાઈન) નો પણ સંપર્ક કોઈપણ ઇમરજન્સી માટે થઈ શકે છે તેવું જણાવ્યું છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

પ્રશાસને લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી સલામત અને મકાનની અંદર રહેવાની સલાહ આપી છે. તીવ્ર પવનને કારણે તૂટી શકે અથવા નુકસાન પહોંચાડે તેવી ક્ષતિગ્રસ્ત અથવા તૂટેલી ઝાડની શાખાઓ કે વસ્તુઓ પર નજર રાખવાનું સૂચન કર્યું છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

વાવાઝોડું આવે તે પહેલાં પશુઓને બાંધી દીધા હોય તો તેમને ખુલ્લા મૂકવા નહીં. નબળા બાંધકામ, ઝાડ અથવા ઇલેક્ટ્રિક થાંભલાની નજીક કે નીચે ઊભા રહેવું નહીં, તે પ્રકારના સૂચનો કર્યા છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

પ્રશાસનના જણાવ્યાં મુજબ 5 નવેમ્બર, 2019 ના 14:30 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વમાં છેલ્લા 6 કલાક દરમિયાન 4 કિ.મી પ્રતિ કલાકની ગતિ સાથે પશ્ચિમ મધ્ય- અને પૂર્વ મધ્ય તરફ ઇશાન પૂર્વની બાજુમાં સક્રિય વાવાઝોડું 'મહા' દીવથી આશરે 750 કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં મધ્ય અને અડીને પૂર્વ મધ્ય અરબી સમુદ્રની નજીક સ્થિત, અક્ષાંશ 19.8 ° N અને રેખાંશ 63.8 ° E પરથી આગળ વધી રહ્યું છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

હાલ તે ઝડપથી નબળું પડવા સાથે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ જવાની શક્યતા સાથે 7 નવેમ્બર 2019 ની સવારે 70-80 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ગતિ સાથે ચક્રવાતી તોફાનના રૂપમાં દીવની આસપાસ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની સંભાવના છે. જેને ધ્યાને રાખી દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

દાદરા અને નગર હવેલીમાં આગામી 24 કલાકમાં (06/11/2019 ના 08:30 કલાકથી શરૂ થઈ રહેલા) ખૂબ જ ઝડપી ચક્રવાત 'MAHA' ના જોરે હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવના પ્રશાસને વ્યક્ત કરી છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

પ્રશાસને દાદરા અને નગર હવેલીમાં 6 નવેમ્બરથી 7 નવેમ્બરની સાંજ સુધીમાં 50-60 કિ.મી. પ્રતિ કલાકની અને મહત્તમ 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડા 'મહા'ની અસર વાર્તાવાની સંભાવના વ્યક્ત કરી છે, ત્યારે ભારતના હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને, કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે અને ઇમર્જન્સી ટીમો સક્રિય કરી છે. આગાહીને લગતી કોઈપણ માહિતી અથવા સહાય માટે કંટ્રોલ રૂમ (સંપર્ક નંબર- 1077 / 0260-2412500) 24 કલાક ગોઠવવામાં આવ્યો છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

અન્ય ઇમરજન્સી નંબરો 100 (પોલીસ), 101 (ફાયર), 108 (મેડિકલ ઇમર્જન્સી), 112 (ઇમરજન્સી હેલ્પલાઈન) નો પણ સંપર્ક કોઈપણ ઇમરજન્સી માટે થઈ શકે છે તેવું જણાવ્યું છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

પ્રશાસને લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી સલામત અને મકાનની અંદર રહેવાની સલાહ આપી છે. તીવ્ર પવનને કારણે તૂટી શકે અથવા નુકસાન પહોંચાડે તેવી ક્ષતિગ્રસ્ત અથવા તૂટેલી ઝાડની શાખાઓ કે વસ્તુઓ પર નજર રાખવાનું સૂચન કર્યું છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

વાવાઝોડું આવે તે પહેલાં પશુઓને બાંધી દીધા હોય તો તેમને ખુલ્લા મૂકવા નહીં. નબળા બાંધકામ, ઝાડ અથવા ઇલેક્ટ્રિક થાંભલાની નજીક કે નીચે ઊભા રહેવું નહીં, તે પ્રકારના સૂચનો કર્યા છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

પ્રશાસનના જણાવ્યાં મુજબ 5 નવેમ્બર, 2019 ના 14:30 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વમાં છેલ્લા 6 કલાક દરમિયાન 4 કિ.મી પ્રતિ કલાકની ગતિ સાથે પશ્ચિમ મધ્ય- અને પૂર્વ મધ્ય તરફ ઇશાન પૂર્વની બાજુમાં સક્રિય વાવાઝોડું 'મહા' દીવથી આશરે 750 કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં મધ્ય અને અડીને પૂર્વ મધ્ય અરબી સમુદ્રની નજીક સ્થિત, અક્ષાંશ 19.8 ° N અને રેખાંશ 63.8 ° E પરથી આગળ વધી રહ્યું છે.

દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી
દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી

હાલ તે ઝડપથી નબળું પડવા સાથે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ જવાની શક્યતા સાથે 7 નવેમ્બર 2019 ની સવારે 70-80 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ગતિ સાથે ચક્રવાતી તોફાનના રૂપમાં દીવની આસપાસ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની સંભાવના છે. જેને ધ્યાને રાખી દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

Intro:Location :- સેલવાસ


સેલવાસ :- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસને 'MAHA' વાવાઝોડાની અગાહીને ધ્યાને રાખી પ્રદેશમાં ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી છે. આ સાથે પ્રશાસને લોકજાગૃતિ માટે સોશ્યલ મીડિયાના માધ્યમની લોકોને સાવચેત રહેવાની અને વાવાઝોડા દરમ્યાન શુ કરવું અને શું ના કરવું તેની જાણકારી આપી છે.

Body:દાદરા અને નગર હવેલીમાં આગામી 24 કલાકમાં (06/11/2019 ના 08:30 કલાકથી શરૂ થઈ રહેલા) ખૂબ જ ઝડપી ચક્રવાત 'MAHA' ના જોરે હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની સંભાવના પ્રશાસને વ્યક્ત કરી છે. પ્રશાસને દાદરા અને નગર હવેલીમાં 6 નવેમ્બરથી 7 નવેમ્બરની સાંજ સુધીમાં 50-60 કિ.મી. પ્રતિ કલાકની અને મહત્તમ 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડા 'મહા'ની અસર વાર્તાવાની સંભાવના વ્યક્ત કરી છે.

         

ત્યારે, ભારતના હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને, કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી તમામ સાવચેતીનાં પગલાં લીધાં છે. અને ઇમર્જન્સી ટીમો સક્રિય કરી છે. આગાહીને લગતી કોઈપણ માહિતી અથવા સહાય માટે કંટ્રોલ રૂમ (સંપર્ક નંબર- 1077 / 0260-2412500) 24 કલાક ગોઠવવામાં આવ્યો છે. અન્ય ઇમરજન્સી નંબરો 100 (પોલીસ), 101 (ફાયર), 108 (મેડિકલ ઇમર્જન્સી), 112 (ઇમરજન્સી હેલ્પલાઈન) નો પણ સંપર્ક કોઈપણ ઇમરજન્સી માટે થઈ શકે છે તેવું જણાવ્યું છે.


પ્રશાસને લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી સલામત અને મકાનની અંદર રહેવાની સલાહ આપી છે. તીવ્ર પવનને કારણે તૂટી શકે અથવા નુકસાન પહોંચાડે તેવી ક્ષતિગ્રસ્ત અથવા તૂટેલી ઝાડની શાખાઓ કે વસ્તુઓ પર નજર રાખવાનું સૂચન કર્યું છે. વાવાઝોડું આવે તે પહેલાં પશુઓને બાંધી દીધા હોય તો તેમને ખુલ્લા મૂકવા નહીં. નબળા બાંધકામ, ઝાડ અથવા ઇલેક્ટ્રિક થાંભલા ની નજીક  કે નીચે  ઊભા રહેવું નહીં, એ પ્રકારના સૂચનો કર્યા છે.

Conclusion:પ્રશાસનના જણાવ્યા મુજબ 5 નવેમ્બર, 2019 ના 14:30 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વમાં છેલ્લા 6 કલાક દરમિયાન 4 કિ.મી પ્રતિ કલાકની ગતિ સાથે પશ્ચિમ મધ્ય- અને પૂર્વ મધ્ય તરફ ઇશાન પૂર્વની બાજુમાં સક્રિય વાવાઝોડું 'મહા' દીવથી આશરે 750 કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં મધ્ય અને અડીને પૂર્વ મધ્ય અરબી સમુદ્રની નજીક સ્થિત, અક્ષાંશ 19.8 ° N અને રેખાંશ 63.8 ° E પરથી આગળ વધી રહ્યું છે. હાલ તે ઝડપથી નબળું પડવા સાથે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ જવાની શક્યતા સાથે 7 નવેમ્બર 2019 ની સવારે 70-80 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ગતિ સાથે ચક્રવાતી તોફાનના રૂપમાં દીવની આસપાસ ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાની સંભાવના છે. જેને ધ્યાને રાખી દાદરા નગર હવેલી પ્રશાસને ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.