ETV Bharat / state

માનસરોવર યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન - GNR

ગાંધીનગર: દર વર્ષે ભારત સરકાર દ્વારા કૈલાસ માનસરોવરની યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ઇચ્છુક યાત્રિકોને ભારત સરકાર દ્વારા આ યાત્રાનો લાભ આપવામાં આવતો હોય છે. વર્ષ-2019ની કૈલાસ માનસરોવર યાત્રા પર જવા માગતા યાત્રિકો માટે ભારત સરકારની વેબ સાઇટ https://kmy.gov.in પર ઑનલાઇન અરજી સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

કૈલાશ માનસરોવર
author img

By

Published : Apr 3, 2019, 6:51 PM IST

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2019 નક્કી કરવામાં આવી છે.

કૈલાશ માનસરોવર, ફાઇલ વિઝ્યુઅલ

કૈલાસ માનસરોવર યાત્રા જુદા-જુદા બે રૂટ પરથી કરી શકાય છે. જે નીચે મુજબ છે,

  • લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ તારીખ 08/06/2019અને 18મી છેલ્લી બેચ તારીખ 15/08/2019ના રોજ રવાના થશે. જેમાં કુલ ૨૪ દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા 1,80,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
  • બીજો રૂટ વાયા નાથુલા પાસ સિક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ તારીખ 11/06/2019 અને છેલ્લી 10મી બેચ તારીખ 03/08/2019ના રોજ રવાના થશે.જેમાં કુલ 21 દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા 2,50,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
  • આ યાત્રા માટે થનારા ખર્ચની સંપૂર્ણ વિગત અને અન્ય તમામ વિગત ભારત સરકારની વેબ સાઇટ https://kmy.gov.in પર સરળતાથી મેળવી શકાય છે.
  • આ અંગે વધુ વિગતો કે માહિતીની જરૂર હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની https://yatradham.gujarat.gov.in/ સાઇટ પર જોઇ શકાશે.

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2019 નક્કી કરવામાં આવી છે.

કૈલાશ માનસરોવર, ફાઇલ વિઝ્યુઅલ

કૈલાસ માનસરોવર યાત્રા જુદા-જુદા બે રૂટ પરથી કરી શકાય છે. જે નીચે મુજબ છે,

  • લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ તારીખ 08/06/2019અને 18મી છેલ્લી બેચ તારીખ 15/08/2019ના રોજ રવાના થશે. જેમાં કુલ ૨૪ દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા 1,80,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
  • બીજો રૂટ વાયા નાથુલા પાસ સિક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ તારીખ 11/06/2019 અને છેલ્લી 10મી બેચ તારીખ 03/08/2019ના રોજ રવાના થશે.જેમાં કુલ 21 દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા 2,50,000 રૂપિયાનો ખર્ચ થાય છે.
  • આ યાત્રા માટે થનારા ખર્ચની સંપૂર્ણ વિગત અને અન્ય તમામ વિગત ભારત સરકારની વેબ સાઇટ https://kmy.gov.in પર સરળતાથી મેળવી શકાય છે.
  • આ અંગે વધુ વિગતો કે માહિતીની જરૂર હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની https://yatradham.gujarat.gov.in/ સાઇટ પર જોઇ શકાશે.

R_GJ_GDR_02_03_APRIL_2019_KAILASH_MANSAROVAR_PHOTO_STORY_DILIP_PRAJAPATI_GANDHINAGAR


કૈલાસ માનસરોવર યાત્રાએ જવું છે, તો નોંધણી શરૂ થઈ ગઈ છે

 

-    30 એપ્રિલ, 2019 સુધીમાં અરજી કરવાની રહેશે

-    પ્રથમ બેચ 11 જૂને અને અંતિમ બેચ 3 ઓગસ્ટે ઉપડશે

-    લીપુલેખ અને નાથુલા બે રૂટ પર યાત્રા કરી શકાશે

 

ગાંધીનગર- વર્ષ-૨૦૧૯ દરમિયાન કૈલાસ માનસરોવર યાત્રાએ જવા માગતા યાત્રિકો માટે ભારત સરકારની વેબ સાઇટ https://kmy.gov.in પર ઑનલાઇન અરજી સ્વીકરવાનું શરૂ કરાયું છે. આ ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૧૯ નિયત કરાઇ છે.

 

કૈલાસ માનસરોવર યાત્રા જુદા જુદા બે રૂટ પરથી કરી શકાય છે.

(૧) લીપુલેખ પાસ ઉત્તરાખંડ, જેની પ્રથમ બેચ તા.૦૮/૦૬/૨૦૧૯ના રોજ અને અઢારમી છેલ્લી બેચ તા.૧૫/૦૮/૨૦૧૯ના રોજ ઉપડશે કુલ ૨૪ દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા ૧,૮૦,૦૦૦/-નો ખર્ચ થાય છે.

(૨) બીજો રૂટ વાયા નાથુલા પાસ સીક્કીમ થઇને જઇ શકાય છે. જેની પ્રથમ બેચ તા.૧૧/૦૬/૨૦૧૯ના રોજ અને છેલ્લી દશમી બેચ તા.૦૩/૦૮/૨૦૧૯ના રોજ ઉપડશે કુલ ૨૧ દિવસનો પ્રવાસ છે. આ રૂટ પર આશરે રૂપિયા ૨,૫૦,૦૦૦/-નો ખર્ચ થાય છે. આ યાત્રા માટે થનાર ખર્ચની સંપુર્ણ વિગત અને અન્ય તમામ વિગત ભારત સરકારની વેબ સાઇટ https://kmy.gov.in પર સરળતાથી મેળવી શકાય છે.

 

આ અંગે વધુ વિગતો કે માહિતીની જરૂર હોય તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની https://yatradham.gujarat.gov.in/ સાઇટ પર જોઇ શકાશે.

 



Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.