ETV Bharat / state

ભાવનગરમાં PPR રોગથી 200 ઘેટાં-બકરાંના મોત

author img

By

Published : Nov 6, 2019, 2:52 PM IST

ભાવનગરઃ જિલ્લાના તળાજા પંથકમાં ભંયકર રોગચાળો ફાટી નીકળતાં 200થી વધુ ઘેટાં ભોગ બન્યાં છે. જેથી માલધારીઓ ચિંતામાં મૂકાયા છે. આ જીવલેણ રોગચાળાને કારણે રોજે રોજ પશુઓ મોતને ભેટી રહ્યાં છે. ત્યારે  આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ભાવનગરમાં PPR રોગથી 200 ઘેટાં-બકરાંના મોત

તળાજામાં ભેદી (PPR) નામનો રોગચાળો ફાટી નીકળ્યો છે. પશુઓના અકાળે મોત થઈ રહ્યાં છે. જેના કારણે માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પશુઓના PPR નામના રોગના કારણે મોત થયાં હોવાનું બહાર આવ્યું છે.

ભાવનગરમાં PPR રોગથી 200 ઘેટાં-બકરાંના મોત

પશુપાલન વિભાગ દ્વારા 11 ટીમો બનાવવામાં આવી છે. જેઓ પંથકમાં રસીકરણ કરીને પશુઓને રોગચાળાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ભેદી રોગમાં મોત થયેલાં પશુઓના શવને પોસ્ટમાર્ટમ માટે મોકલાયા હતાં. તેની રીપોર્ટમાં પશુઓ PPR રોગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.

આ રોગને નાથવા માટે ગાંધીનગરથી રસી મંગાવી પશુપાલન વિભાગે 11 ટીમો બનાવી પંથકમાં રસીકરણ પ્રક્રિયા હાથ ધરી હતી. બે દિવસમાં રસીકરણની પ્રક્રિયા પૂરી કર્યા બાદ માલધારીઓને પશુઓને તકેદારી રાખવા જણાવાયું છે.

તળાજા તાલુકામાં કુમિનાશક દવાનો ડોઝ આપવામાં 772 માલધારીઓના 70,092 ઘેટાં અને 14,023 બકરા મળીને કુલ 84,115 પશુઓને આવરી લેવાયા હતા. આમ, ઘેટાં-બકરાઓને દવા આપીને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ વિસ્તારોમાં ગાયના મોતની પણ ઘટના બની હતી. હાલ, જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

તળાજામાં ભેદી (PPR) નામનો રોગચાળો ફાટી નીકળ્યો છે. પશુઓના અકાળે મોત થઈ રહ્યાં છે. જેના કારણે માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પશુઓના PPR નામના રોગના કારણે મોત થયાં હોવાનું બહાર આવ્યું છે.

ભાવનગરમાં PPR રોગથી 200 ઘેટાં-બકરાંના મોત

પશુપાલન વિભાગ દ્વારા 11 ટીમો બનાવવામાં આવી છે. જેઓ પંથકમાં રસીકરણ કરીને પશુઓને રોગચાળાથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ભેદી રોગમાં મોત થયેલાં પશુઓના શવને પોસ્ટમાર્ટમ માટે મોકલાયા હતાં. તેની રીપોર્ટમાં પશુઓ PPR રોગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.

આ રોગને નાથવા માટે ગાંધીનગરથી રસી મંગાવી પશુપાલન વિભાગે 11 ટીમો બનાવી પંથકમાં રસીકરણ પ્રક્રિયા હાથ ધરી હતી. બે દિવસમાં રસીકરણની પ્રક્રિયા પૂરી કર્યા બાદ માલધારીઓને પશુઓને તકેદારી રાખવા જણાવાયું છે.

તળાજા તાલુકામાં કુમિનાશક દવાનો ડોઝ આપવામાં 772 માલધારીઓના 70,092 ઘેટાં અને 14,023 બકરા મળીને કુલ 84,115 પશુઓને આવરી લેવાયા હતા. આમ, ઘેટાં-બકરાઓને દવા આપીને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ વિસ્તારોમાં ગાયના મોતની પણ ઘટના બની હતી. હાલ, જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:એપૃવલ : કલ્પેશ સર
ફોર્મેટ : પેકેજ

ભાવનગર જીલ્લાના તળાજા પંથકમાં ભેદી રોગચાળાએ હાહાકાર મચાવ્યો હતો જેમાં ૨૦૦ થી વધુ ઘેટા બકરા આ રોગના શિકાર બની મોતને ભેટ્યા હતા. આ ઘટનાને લઇ માલધારીઓમાં ભય ફેલાયો હતો અને આ બાબતે જીલ્લા આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય ટીમે નિદાન માટે જરુરી નમુના લઇ ટેસ્ટીંગ માટે અમદાવાદ લેબોરેટરીમાં મોકલતા પી.પી.આર.નામના રોગના કારણે આ પશુઓ મોતને ભેટ્યાનું બહાર આવ્યું છે.જેને લઇ પશુપાલન વિભાગ દ્વારા ૧૧ ટીમો બનાવી આ પંથકમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે.
Body:ભેદી રોગથી મોતને ભેટેલા પશુઓના મોતનું કારણ જાણવા તેનું પી.એમ કરી જરૂરી સેમ્પલ ચકાસણી માટે અમદાવાદ લેબોરેટરી માં મોકલ્યા હતા. જ્યાં તેનું કારણ અને રીપોર્ટ બહાર આવતા પી.પી.આર નામના રોગના કારણે આ તમામ ઘેટા બકરા ના મોત નીપજ્યા નું જણાવ્યું હતું. જેથી આ રોગને નાથવા તાકીદે ગાંધીનગર થી રસી મંગાવી પશુપાલન વિભાગની ૧૧ ટીમો બનાવી આ પંથકમાં રસીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવી છે જે રસીકરણ કામગીરી બે દિવસમાં પુર્ણ કરી દેવામાં આવશેConclusion:માલધારીઓને જણાવવાનુ કે બિમાર અને તંદુરસ્ત પશુઓને અલગ અલગ રાખવામાં આવે તેમજ ખોરાક

પાણી પણ અલગ અલગ પુરા પાડવા જેથી રોગનો વધુ ફેલાતો અટકાવી શકાય

તદુપરાંત તળાજા તાલુકાના તમામ ગામોના ઘેટા બકરાઓને ક્રુમિનાશક દવાનો ડોઝ પણ પૂરો પાડવામાં આવ્યો છે. કુમિનાશક દવા ધ્વારા ૭૭૨ માલધારીઓના ઘેટા ૭૦૦૯૨ બકરા ૧૪૦૨૩ મળી કુલ ૮૪૧૧૫ પશુઓને આવરી લેવામાં આવ્યા છે.જયારે તાજેતરમાં આ વિસ્તારમાં ગાયોના મોતની પણ ઘટના બનવા પામી છે ત્યારે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

બાઈટ :ટીડાભાઈ ટોડીયા (માલધારી, પાવઠી ગામ )
બાઈટ :અમરાભાઈ માલધારી (તળાજા ગામ )
બાઈટ :બીએમ શાહ (ઇન્ચાર્જ નાયબ પશુપાલક નિયામક , જિલ્લા પંચાયત ભાવનગર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.