ETV Bharat / state

ડુંગળીની ગતિ ધીમી પડી, ભાવમાં નોંધાયો 50 ટકાનો ઘટાડો - Decrease in onion prices

ભરૂચઃ 100 રૂપિયે કિલોની પાર પહોંચેલી ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. બજારમાં છૂટક ડુંગળી 50થી 60 રૂપિયે કિલો વેચાતા સામાન્ય વર્ગને રાહત થઇ છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવના કારણે લોકોએ મોંઘવારીનો સામનો કર્યો હતો.

bharuch
100 રૂપિયે કિલોની પાર પહોચેલ ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ઘટાડો
author img

By

Published : Jan 6, 2020, 5:54 PM IST

કમોસમી વસાદ અને ઓછા ઉત્પાદન સહિતના કારણોના પગલે થોડા દિવસો અગાઉ ડુંગળીનો પ્રતિકિલોનો ભાવ 100થી 120 રૂપિયે પહોંચ્યો હતો. જેના પગલે સામાન્ય વર્ગની હાલત કફોડી બની હતી અને ખાણીપીણીની ડીશમાંથી ડુંગળી જ ગાયબ થઇ ગઈ હતી. જો કે, હવે માર્કેટમાં ડુંગળીની આવક સામાન્ય થઇ જતા ભાવમાં સીધો 50 ટકાનો ઘટાડો નોધાયો છે.

100 રૂપિયે કિલોની પાર પહોચેલ ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ઘટાડો

અંકલેશ્વર ભરૂચના છૂટક બજારમાં ડુંગળી 50થી 60 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જેના પગલે ગૃહિણીઓ અને સામાન્ય વર્ગને રાહત સાપડી છે.

કમોસમી વસાદ અને ઓછા ઉત્પાદન સહિતના કારણોના પગલે થોડા દિવસો અગાઉ ડુંગળીનો પ્રતિકિલોનો ભાવ 100થી 120 રૂપિયે પહોંચ્યો હતો. જેના પગલે સામાન્ય વર્ગની હાલત કફોડી બની હતી અને ખાણીપીણીની ડીશમાંથી ડુંગળી જ ગાયબ થઇ ગઈ હતી. જો કે, હવે માર્કેટમાં ડુંગળીની આવક સામાન્ય થઇ જતા ભાવમાં સીધો 50 ટકાનો ઘટાડો નોધાયો છે.

100 રૂપિયે કિલોની પાર પહોચેલ ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ઘટાડો

અંકલેશ્વર ભરૂચના છૂટક બજારમાં ડુંગળી 50થી 60 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જેના પગલે ગૃહિણીઓ અને સામાન્ય વર્ગને રાહત સાપડી છે.

Intro:-૧૦૦ રૂપિયે કિલોની પાર પહોચેલ ડુંગળીનાં ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો
-છૂટક બજારમાં ડુંગળી ૫૦ થી ૬૦ રૂપિયે કિલો વેચાતા સામાન્ય વર્ગને રાહત
Body:૧૦૦ રૂપિયે કિલોની પાર પહોચેલ ડુંગળીનાં ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો નોધાયો છે.છૂટક બજારમાં ડુંગળી ૫૦ થી ૬૦ રૂપિયે કિલો વેચાતા સામાન્ય વર્ગને રાહત સાપડી છે Conclusion:ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી તેના ભાવના કારણે માત્ર અમીરોની ડીશની જ શોભા વધારતી હતી.કમોસમી વસાદ અને ઓછા ઉત્પાદન સહિતના કારણોનાં પગલે થોડા દિવસો અગાઉ ડુંગળીનો પ્રતિકિલોનો ભાવ ૧૦૦ થી ૧૨૦ રૂપિયે પહોચ્યો હતો જેના પગલે સામાન્ય વર્ગની હાલત કફોડી બની હતી અને ડીશમાંથી ડુંગળી જ ગાયબ થઇ ગઈ હતી જો કે હવે માર્કેટમાં ડુંગળીની આવક સામાન્ય થઇ જતા ભાવમાં પણ સીધો ૫૦ ટકાનો ઘટાડો નોધાયો છે.અંકલેશ્વર ભરૂચના છુટક બજારમાં ડુંગળી ૫૦ થી ૬૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે જેના પગલે ગૃહિણીઓ અને સામાન્ય વર્ગને રાહત સાપડી છે
બાઈટ
વિનય પાંડે-ડુંગળીનાં વેપારી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.