ETV Bharat / state

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રીજાએ ફોઇની હત્યા કરતા ચકચાર - crime news in Ankleshwar

ભરૂચ : અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રીજાએ રાત્રીના સમયે તિક્ષણ હથીયારના ઘા મારી ફોઇની હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. જેમાં આરોપીને મૃતકના દીકરાના તેની પત્ની સાથેનાં આડા સંબંધના વહેમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું.

ankleshwar
ભરૂચ
author img

By

Published : Jan 10, 2020, 5:00 PM IST

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રીજાએ ફોઇની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા રાત્રીના સમયે તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે રહેતા અમીબહેન વસાવા ગત રાત્રીના તેમના ઘરે હતા. એ દરમ્યાન તેમના સગા ભત્રીજા દ્વારા જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી પ્રવીણ વસાવાએ મૃતક અમીબહેનને તીક્ષણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.

જેમાં ગંભીર ઈજાના પગેલ તેમનું મોત નીપજયું હતું. આ તરફ હત્યાના ગુન્હાને અંજામ આપી પ્રવીણ ફરાર થઇ ગયો હતો. તેમજ સવારના સમયે મૃતકની દીકરી ઘરે પહોચતા આ અંગેની જાણ થઇ હતી. જેના પગલે ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો .

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રીજાએ ફોઇની હત્યા કરતા ચકચાર

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસની તપાસમાં હત્યાના કારણ અંગે ચોકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો. જેમાં મૃતક અમીબહેનનાં પુત્રના આરોપી પ્રવીણની પત્ની સાથે આડા સંબંધનો વહેમ હોય આ બાબતે પ્રવીણ અને અમીબહેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પ્રવીણે ઉશ્કેરાઈ જઈ સગી ફોઈની જ હત્યા કરી દીધી હતી.

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રીજાએ ફોઇની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા રાત્રીના સમયે તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે રહેતા અમીબહેન વસાવા ગત રાત્રીના તેમના ઘરે હતા. એ દરમ્યાન તેમના સગા ભત્રીજા દ્વારા જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી પ્રવીણ વસાવાએ મૃતક અમીબહેનને તીક્ષણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા.

જેમાં ગંભીર ઈજાના પગેલ તેમનું મોત નીપજયું હતું. આ તરફ હત્યાના ગુન્હાને અંજામ આપી પ્રવીણ ફરાર થઇ ગયો હતો. તેમજ સવારના સમયે મૃતકની દીકરી ઘરે પહોચતા આ અંગેની જાણ થઇ હતી. જેના પગલે ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો .

અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રીજાએ ફોઇની હત્યા કરતા ચકચાર

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસની તપાસમાં હત્યાના કારણ અંગે ચોકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો. જેમાં મૃતક અમીબહેનનાં પુત્રના આરોપી પ્રવીણની પત્ની સાથે આડા સંબંધનો વહેમ હોય આ બાબતે પ્રવીણ અને અમીબહેન વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પ્રવીણે ઉશ્કેરાઈ જઈ સગી ફોઈની જ હત્યા કરી દીધી હતી.

Intro:-અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રિજાએ ફોયની હત્યા કરતા ચકચાર
-રાત્રીના સમયે તિક્ષણ હથીયારના ઘા મારી હત્યા કરાઈ
-આરોપીને મૃતકના દીકરાના તેની પત્ની સાથેનાં આડા સંબંધના વહેમમાં હત્યા કરાઈ
Body:અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે ભત્રિજાએ ફોયની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.રાત્રીના સમયે તિક્ષણ હથીયારના ઘા મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે Conclusion:અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે રહેતા અમીબહેન વસાવા ગત રાત્રીના તેમના ઘરે હત્યા એ દરમ્યાન તેમના સગા ભત્રીજા દ્વારા જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.આરોપી પ્રવીણ વસાવાએ મૃતક અમીબહેનને તીક્ષણ હથીયારના ઉપરાછાપરી ઘા મારી દીધા હતા જેમાં ગંભીર ઈજાના પગેલ તેમનું મોત નીપજયું હતું.આ તરફ હત્યાના ગુન્હાને અંજામ આપી પ્રવીણ ફરાર થઇ ગયો હતો.સવારના સમયે મૃતકની દીકરી ઘરે પહોચતા આ અંગેની જાણ થઇ હતી જેના પગલે ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો .પોલીસની તપાસમાં હત્યાના કારણ અંગે ચોકાવનારો ખુલાસો થયો હતો.મૃતક અમીબહેનનાં પુત્રનાં આરોપી પ્રવીણની પત્ની સાથે આડા સંબંધનો વહેમ હોય આ બાબતે પ્રવીણ અને અમીબહેન વચ્ચે ઝઘડો થયો હતો જેમાં પ્રવીણે ઉશ્કેરાઈ જઈ સગી ફોઈની જ હત્યા કરી દીધી હતી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.