ETV Bharat / state

BTP અને AIMIMના ગઠબંધનને અન્ય રાજ્યમાં લઈ જવાશે: અસદુદ્દીન ઓવૈસી

author img

By

Published : Feb 7, 2021, 6:53 AM IST

Updated : Feb 7, 2021, 9:46 AM IST

ગુજરાતમાં AIMIM અને BTPનું ગઠબંધન થયું છે, ત્યારે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ભરૂચના વાલિયા ખાતે પહોંચ્યા હતા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવાના નિવાસ સ્થાને તેઓ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ઓવૈશીએ જણાવ્યું હતું કે, તેઓ આ ગઠબંધનને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં લઇ જશે.

અસાઉદ્દીન ઓવૈસી
અસાઉદ્દીન ઓવૈસી
  • AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે
  • ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવા સાથે કરી વાતચીત
  • ગુજરાતમાં AIMIM અને BTPનું ગઠબંધન

ભરૂચ : ગુજરાતમાં AIMIM અને BTPનું ગઠબંધન થયું છે, ત્યારે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈશી ભરૂચના વાલિયા ખાતે પહોંચ્યા હતા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવાના નિવાસ સ્થાને તેઓ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ઓવૈશીએ જણાવ્યું હતું કે, તેઓ આ ગઠબંધનને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં લઇ જશે.

BTP અને AIMIM વચ્ચે ગઠબંધન


તો આ તરફ હૈદરાબાદથી બિહાર અને બંગાળ સુધી પોતાની પાર્ટીને લઈ જનારા ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવારો ઉતર્યા છે. તો સાથે છોટુભાઈ વસાવાની સાથે ગઠબંધન પણ કર્યું છે. BTP અને AIMIMએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન સાથે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

અસાઉદ્દીન ઓવૈસી

  • AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની મુલાકાતે
  • ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવા સાથે કરી વાતચીત
  • ગુજરાતમાં AIMIM અને BTPનું ગઠબંધન

ભરૂચ : ગુજરાતમાં AIMIM અને BTPનું ગઠબંધન થયું છે, ત્યારે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈશી ભરૂચના વાલિયા ખાતે પહોંચ્યા હતા અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના સંયોજક છોટુ વસાવાના નિવાસ સ્થાને તેઓ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ઓવૈશીએ જણાવ્યું હતું કે, તેઓ આ ગઠબંધનને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં લઇ જશે.

BTP અને AIMIM વચ્ચે ગઠબંધન


તો આ તરફ હૈદરાબાદથી બિહાર અને બંગાળ સુધી પોતાની પાર્ટીને લઈ જનારા ઔવેસી પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા.સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવારો ઉતર્યા છે. તો સાથે છોટુભાઈ વસાવાની સાથે ગઠબંધન પણ કર્યું છે. BTP અને AIMIMએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઠબંધન સાથે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

અસાઉદ્દીન ઓવૈસી
Last Updated : Feb 7, 2021, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.