ETV Bharat / state

અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ - Etv Bharat

અંબાજી: નવરાત્રી મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે તેવામાં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે.

etv bharat
author img

By

Published : Sep 23, 2019, 3:10 PM IST

વિગતો મુજબ, નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો છે ત્યારે અંબાજી ખાતે તારીખ 29 સપ્ટેમ્બરથી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. તેમજ નવરાત્રીના પ્રથમ દિવસે જ મંદિર માં ઘટ સ્થાપના કરી નવરાત્રીનો પ્રારંભ થશે. જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમના 29 સપ્ટેમ્બર રવિવારની સવારે 9.00 કલાકે કરવામાં આવશે. જ્યારે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.20 કલાકે થશે. જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે આ મુજબ છે.

અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ

જ્યારે સાંજે દર્શન 7.00થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યારબાદ ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ શરુ થશે. ઘટસ્થાપન આસો સુદ એકમના 29 સપ્ટેમ્બર રવિવારની સવારે 9.00 કલાકે કરવામાં આવશે. દુર્ગાષ્ટમી રોજ સવારની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.15 કલાકે થશે.

  • સવારે આરતી 7.30 થી 8.00
  • સવારે દર્શન 8.00 થી 11.30
  • બપોરે દર્શન 12.30 થી 4.15
  • સાંજે આરતી 6.30 થી 7.00

વિગતો મુજબ, નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો છે ત્યારે અંબાજી ખાતે તારીખ 29 સપ્ટેમ્બરથી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે. તેમજ નવરાત્રીના પ્રથમ દિવસે જ મંદિર માં ઘટ સ્થાપના કરી નવરાત્રીનો પ્રારંભ થશે. જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમના 29 સપ્ટેમ્બર રવિવારની સવારે 9.00 કલાકે કરવામાં આવશે. જ્યારે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.20 કલાકે થશે. જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે આ મુજબ છે.

અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ

જ્યારે સાંજે દર્શન 7.00થી રાત્રીના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યારબાદ ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ શરુ થશે. ઘટસ્થાપન આસો સુદ એકમના 29 સપ્ટેમ્બર રવિવારની સવારે 9.00 કલાકે કરવામાં આવશે. દુર્ગાષ્ટમી રોજ સવારની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.15 કલાકે થશે.

  • સવારે આરતી 7.30 થી 8.00
  • સવારે દર્શન 8.00 થી 11.30
  • બપોરે દર્શન 12.30 થી 4.15
  • સાંજે આરતી 6.30 થી 7.00
Intro:Gj_ abj_01_ NAVRATRI SAMAY¬ _AVB_7201256
LOKESAN---AMBAJI



નવરાત્રી મહોત્સવ ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્ર્વ ભર માં ગરબા રમાય છે તેવી માં અંબા ના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવ ને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે તારીખ 29 સપ્ટેમ્બર થી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓ થી ઉભરાસે નવરાત્રી ના પ્રથમ દિવસે નીજ મંદિર માં ઘટ સ્થાપના કરી નવરાત્રી નુ પ્રાંરંભ થનાર છે જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમ ના 29 સપ્ટેમ્બર રવીવાર ના સવારે 9.00 કલાકે કરવા માં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી રોજ સવાર ની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.20 કલાકે થશે જ્યારે નવરાત્રી થી અંબાજી મંદિર માં પણ દર્શન આરતી ના સમય માં ફેરફાર કરવા માં આવેલ છે જે આ મુજબ છે
(ગ્રાફીક્સ કરવુ)
સવારે આરતી—7.30 થી 8.00
સવારે દર્શન – 8.00 થી 11.30
બપોરે દર્શન- 12.30 થી 4.15
સાંજે આરતી- 6.30 થી 7.00
જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યાર બાદ ચાચર ચોક માં ગરબાનો કાર્યક્રમ સરુ થશે
ઘટસ્થાપન આસો સુદ એકમ ના 29 સપ્ટેમ્બર રવીવાર ના સવારે 9.00 કલાકે કરવા માં આવશે દુર્ગાષ્ટમી રોજ સવાર ની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.15 કલાકે થશે

બાઈટ – તન્મયભાઈ ઠાકર ( ભટ્ટજી મહારાજ,માતાજીની ગાદી મંદિર ) અંબાજી

ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
Body:
નવરાત્રી મહોત્સવ ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્ર્વ ભર માં ગરબા રમાય છે તેવી માં અંબા ના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવ ને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે તારીખ 29 સપ્ટેમ્બર થી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓ થી ઉભરાસે નવરાત્રી ના પ્રથમ દિવસે નીજ મંદિર માં ઘટ સ્થાપના કરી નવરાત્રી નુ પ્રાંરંભ થનાર છે જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમ ના 29 સપ્ટેમ્બર રવીવાર ના સવારે 9.00 કલાકે કરવા માં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી રોજ સવાર ની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.20 કલાકે થશે જ્યારે નવરાત્રી થી અંબાજી મંદિર માં પણ દર્શન આરતી ના સમય માં ફેરફાર કરવા માં આવેલ છે જે આ મુજબ છે
(ગ્રાફીક્સ કરવુ)
સવારે આરતી—7.30 થી 8.00
સવારે દર્શન – 8.00 થી 11.30
બપોરે દર્શન- 12.30 થી 4.15
સાંજે આરતી- 6.30 થી 7.00
જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે અને ત્યાર બાદ ચાચર ચોક માં ગરબાનો કાર્યક્રમ સરુ થશે
ઘટસ્થાપન આસો સુદ એકમ ના 29 સપ્ટેમ્બર રવીવાર ના સવારે 9.00 કલાકે કરવા માં આવશે દુર્ગાષ્ટમી રોજ સવાર ની આરતી 6.00 કલાકે અને ઉત્થાપન 12.15 કલાકે થશે

બાઈટ – તન્મયભાઈ ઠાકર ( ભટ્ટજી મહારાજ,માતાજીની ગાદી મંદિર ) અંબાજી

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.