ETV Bharat / state

આરોપીને તાત્કાલિક પકડવાની હૈયાધારણા બાદ મૃતદેહનો સ્વીકાર - arrest

બનાસકાંઠા: જિલ્લાના લાખણી તાલુકાના કુડા ગામે થયેલી સામુહિક હત્યા મામલે આરોપીઓને પકડવા આખરે સરકારે સીટની રચના કરી આરોપીઓને તાત્કાલિક પકડવાની હૈયાધારણા આપતા ચૌધરી સમાજના લોકોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે.

આરોપીને તાત્કાલીક પકડવાની હૈયાધારણા બાદ મૃતદેહનો સ્વીકાર
author img

By

Published : Jun 22, 2019, 7:35 PM IST

લાખણી તાલુકાના કુડા ગામે ચૌધરી પરિવારના ચાર સભ્યોની હત્યા થયા બાદ હત્યારાને પકડવા અંગે પોલીસ અને ચૌધરી સમાજ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ગ્રામજનો અને સામાજિક આગેવાનો ધરણા પર બેસી ગયા હતા અને હત્યારાઓને તાત્કાલિક પકડવાની માગ કરી હતી અને જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

આરોપીને તાત્કાલીક પકડવાની હૈયાધારણા બાદ મૃતદેહનો સ્વીકાર

આ સમગ્ર બાબતે સમજાવટથી મામલે કોઈ નિરાકરણ ન આવતાં આખરે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની મધ્યસ્થતાથી સરકારે હત્યારાને પકડવા સીટની રચના કરી તાત્કાલિક ધરપકડ કરવાની ખાત્રી આપ્યા બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. જે બાદ તમામ મૃતદેહને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ ક્રિયા માટે સિદ્ધપુર મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

લાખણી તાલુકાના કુડા ગામે ચૌધરી પરિવારના ચાર સભ્યોની હત્યા થયા બાદ હત્યારાને પકડવા અંગે પોલીસ અને ચૌધરી સમાજ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ગ્રામજનો અને સામાજિક આગેવાનો ધરણા પર બેસી ગયા હતા અને હત્યારાઓને તાત્કાલિક પકડવાની માગ કરી હતી અને જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

આરોપીને તાત્કાલીક પકડવાની હૈયાધારણા બાદ મૃતદેહનો સ્વીકાર

આ સમગ્ર બાબતે સમજાવટથી મામલે કોઈ નિરાકરણ ન આવતાં આખરે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની મધ્યસ્થતાથી સરકારે હત્યારાને પકડવા સીટની રચના કરી તાત્કાલિક ધરપકડ કરવાની ખાત્રી આપ્યા બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. જે બાદ તમામ મૃતદેહને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ ક્રિયા માટે સિદ્ધપુર મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Intro:લોકેશન... લાખણી.બનાસકાંઠા
રિપોર્ટર..રોહિત ઠાકોર
તા. 22 06 2019

સ્લગ.......લાશો સ્વીકારાઈ

એન્કર.......બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુડા ગામે થયેલી સામૂહિક હત્યા મામલે આરોપીઓને પકડવા આખરે સરકારે સીટ ની રચના કરી આરોપીઓને તાત્કાલીક પકડવા ની હૈયાધારણા આપતા પટેલ ચૌધરી સમાજના લોકોએ લાશોનો સ્વીકાર કરી અને ચારે લાશોને સિધ્ધપુર અંતિમ ધામ ખાતે અંતિમ ક્રિયા કરવા લઈ જવાતા આખરે પોલીસે રાહત નો દમ લીધો છે ........Body:વી.ઓ........લાખણી તાલુકાના કુડા ગામે ચૌધરી પરિવારના ચાર સભ્યોની હત્યા થયા બાદ હત્યારાને પકડવા અંગે પોલીસ અને ચૌધરી સમાજ વચ્ચે ચડભડ થઇ હતી, બાદમાં ગ્રામજનો અને સામાજિક આગેવાનો ધરણા પર બેસી ગયા હતા અને હત્યારાઓને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી અને જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી લાશો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, અનેક સમજાવતો બાદ પણ આ મામલે કોઈ નિરાકરણ ન આવતા આખરે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ ની મધ્યસ્થતાથી સરકારે હત્યારાને પકડવા સીટની રચના કરી તાત્કાલિક ધરપકડ કરવાની ખાત્રી આપ્યા બાદ સમજાવટથી સગા સંબંધીએ તેમજ ગ્રામજનોએ ચારેય લાશો નો સ્વીકાર કર્યો હતો.બાદમાં ચારેય લાશોને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ ક્રિયા માટે સિદ્ધપુર મુક્તિધામ ખાતે લઈ જવાઇ છે આખરે બે દિવસ બાદ લાશો સ્વીકારતા પોલીસે રાહત નો દમ લીધો છે ......Conclusion:બાઈટ... પરબત પટેલ
( સાંસદ, બનાસકાંઠા )

બાઈટ...હેમરાજ ચૌધરી
( સામાજિક આગેવાન )

બાઈટ.... આર કે પટેલ
( તપાસ અધિકારી )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.