ETV Bharat / state

ડીસાના પ્રગતિશીલ ખેડૂતને શ્રેષ્ઠ ખેડૂત તરીકે નવાજાયા

ડીસા : બનાસકાંઠા જિલ્લોએ ભલે પછાત જીલ્લો રહ્યો હોય પરંતુ આ જિલ્લાના ખેડૂતો પછાત નથી. ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂત અને તેના ખેતીને લઈ ગુજરાતમાં શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે.

author img

By

Published : Nov 10, 2019, 11:08 PM IST

etv bharat deesa

આજે ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી વાઘણીયા પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ હમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે. કનવરજી વાઘણીયાએ તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક સફળ પ્રયોગો કર્યા છે. આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી વાઘણીયાની ખેત પદ્ધતિ વિશે ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે.

ડીસાના પ્રગતિશીલ ખેડૂતને શ્રેષ્ઠ ખેડૂત તરીકે નવાજાયા

કનવરજી વાઘણીયા આવો જ એક પ્રયોગ ચોળીની ખેતીમાં કર્યો હતો. આમ તો ચોળીની ખેતી ચોમાસામાં થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવી સીઝનમાં બટાટાની ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના લીધે કનવરજી વાઘણીયાએ રવી સીઝનમાં ચોળીનું સફળ વાવેતર કરતા રવી સીઝનમાં ચોળીનો પાક બટાટાની ખેતીનો મજબૂત વિકલ્પ સાબિત થયો છે. જેને લઇ કનવરજી વાઘણીયા અને શ્રેષ્ઠ ખેડૂત તરીકે નવાજવામાં આવ્યા છે.

આજકાલ ખેડૂતો પોતાના થતા નુકસાન અંગે હંમેશા સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉઠાવતા હોય છે. ત્યારે કનવરજી વાઘણીયા મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, ખેડૂતોએ જગતનો તાત છે. અને આવા આંદોલનોને રાજકીય ઈશારે ખેડૂતોના થતા ઉપયોગ જણાવી ખેડૂતોને હિમાયત કરી હતી કે, આંદોલનમાં સમય બગાડવા કરતાં ખેડૂતોએ ખેતીમાં વધુ મહેનત કરવી જોઈએ જેથી તેને થયેલા નુકસાનનું વળતર પોતે જ મળી શકે છે. બીજી તરફ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,જો દરેક ખેડૂત અલગ-અલગ પ્રકારે સિઝનમાં ખેતી કરશે તો પોતાને થતુ નુકશાન માંથી બહાર આવશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે 2022 સુધી ખેડૂતોની બમણી આવક થશે તે સ્વપ્ન જરૂર સાકાર થશે.

આજે ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી વાઘણીયા પ્રગતિશીલ ખેડૂત છે. તેઓ હમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે. કનવરજી વાઘણીયાએ તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક સફળ પ્રયોગો કર્યા છે. આ પ્રયોગોની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી વાઘણીયાની ખેત પદ્ધતિ વિશે ખેતીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે.

ડીસાના પ્રગતિશીલ ખેડૂતને શ્રેષ્ઠ ખેડૂત તરીકે નવાજાયા

કનવરજી વાઘણીયા આવો જ એક પ્રયોગ ચોળીની ખેતીમાં કર્યો હતો. આમ તો ચોળીની ખેતી ચોમાસામાં થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવી સીઝનમાં બટાટાની ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના લીધે કનવરજી વાઘણીયાએ રવી સીઝનમાં ચોળીનું સફળ વાવેતર કરતા રવી સીઝનમાં ચોળીનો પાક બટાટાની ખેતીનો મજબૂત વિકલ્પ સાબિત થયો છે. જેને લઇ કનવરજી વાઘણીયા અને શ્રેષ્ઠ ખેડૂત તરીકે નવાજવામાં આવ્યા છે.

આજકાલ ખેડૂતો પોતાના થતા નુકસાન અંગે હંમેશા સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉઠાવતા હોય છે. ત્યારે કનવરજી વાઘણીયા મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, ખેડૂતોએ જગતનો તાત છે. અને આવા આંદોલનોને રાજકીય ઈશારે ખેડૂતોના થતા ઉપયોગ જણાવી ખેડૂતોને હિમાયત કરી હતી કે, આંદોલનમાં સમય બગાડવા કરતાં ખેડૂતોએ ખેતીમાં વધુ મહેનત કરવી જોઈએ જેથી તેને થયેલા નુકસાનનું વળતર પોતે જ મળી શકે છે. બીજી તરફ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,જો દરેક ખેડૂત અલગ-અલગ પ્રકારે સિઝનમાં ખેતી કરશે તો પોતાને થતુ નુકશાન માંથી બહાર આવશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે 2022 સુધી ખેડૂતોની બમણી આવક થશે તે સ્વપ્ન જરૂર સાકાર થશે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર..રોહિત ઠાકોર
તા.10 11 2019

સ્લગ.... ડીસા ના પ્રગતિશીલ ખેડૂતને શ્રેષ્ટ ખેડૂત તરીકે નવાજવાયા...

એન્કર...બનાસકાંઠા જિલ્લો એ ભલે પછાત જીલ્લો રહ્યો હોય પરંતુ આ જિલ્લાના ખેડૂતો પછાત નથી ડીસામાં એક પ્રગતિશીલ ખેડૂત અને તેના ખેતીને લઈ ગુજરાતમાં શ્રેષ્ઠ ખેડૂત તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે..


Body:વિઓ... આજે ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી વાઘણિયા. કનવરજી વાઘણીયા એક પ્રગતિશીલ ખેડૂત છે અને ખેતીમાં હમેશા અલગ અલગ પ્રયોગો કરીને સફળ ખેતી કરી રહ્યા છે કનવરજી વાઘણીયાએ તેમના ખેતરમાં અત્યાર સુધીમાં અનેક સફળ પ્રયોગો કર્યા છે અને આ પ્રયોગો ની નોંધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ લેવામાં આવે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કનવરજી વાઘણીયા ની ખેત પદ્ધતિ વિશે ખેતી નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે અને તેમનાથી તને મુલાકાત લેવડાવવામાં આવે છે કનવરજી વાઘણીયા આવો જ એક પ્રયોગ ચોળી ની ખેતી માં કર્યો હતો આમ તો ચોળી ની ખેતી ચોમાસા માં થતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવી સીઝનમાં બટાટાની ખેતીમાં ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના લીધે કનવરજી વાઘણીયા એ રવી સીઝનમાં ચોળીનું સફળ વાવેતર કરતા રવી સીઝનમાં ચોળીનો પાક બટાટાની ખેતી નો મજબૂત વિકલ્પ સાબિત થયો છે જેને લઇ કનવરજી વાઘણીયા અને શ્રેષ્ઠ ખેડૂત તરીકે નવાજવામાં આવ્યા છે આજકાલ ખેડૂતો પોતાના થતા નુકસાન અંગે હંમેશા સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉઠાવતા હોય છે ત્યારે કનવરજી વાઘણીયા મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ખેડૂતો એ જગતનો તાત છે અને આવા આંદોલનોને રાજકીય ઈશારે ખેડૂતોના થતા ઉપયોગ જણાવી ખેડૂતોને હિમાયત કરી હતી કે આંદોલનમાં સમય બગાડવા કરતાં ખેડૂતોએ ખેતીમાં વધુ મહેનત કરવી જોઈએ કે જેથી તેને થયેલા નુકસાનનું વળતર પોતે જ મળી શકે છે બીજી તરફ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો દરેક ખેડૂત અલગ-અલગ પ્રકારે સિઝનમાં ખેતી કરશે તો પોતાને થતુ નુકશાન માંથી બહાર આવશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે 2022 સુધી ખેડૂતોની બમણી આવક થશે તે સ્વપ્ન જરૂર સાકાર થશે...

બાઈટ.. કનવરજી વાઘનિયા
( શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ વિજેતા )


Conclusion:રીપોર્ટર..રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.