ETV Bharat / state

અંબાજી ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ દ્વારા યોજાઇ બેઠક - Sankar chudhari

અંબાજીઃ ગુજરાત રાજ્ય અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી. જેમાં કારોબારી અને નારીશક્તિને કેન્દ્રમાં રાખીને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંબાજી ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ દ્વારા યોજાઇ બેઠક
author img

By

Published : Jun 9, 2019, 7:35 PM IST

આંજણા સમાજ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે સભા યોજાઇ હતી. જેમાં ખાસ કરીને પૂર્વ કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરી, પૂર્વ રાજ્યપ્રધાન શંકરભાઇ ચૌધરી, હરજીવનભાઇ પટેલ ઉપસ્થિત હતા. આ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને પડોશી રાજ્ય રાજસ્થાનના શિરોહી જાલોર મતવિસ્તારના ભાજપના નવા સાંસદ દેવજીભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આંજણા સમાજના IAS અને IPS અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. સમારોહમાં આંજણા સમાજની વિશિષ્ટ મહિલાઓેને શાલ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંબાજી ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ દ્વારા યોજાઇ બેઠક

વધુમાં ભાજપ સાંસદ દેવજીભાઇ પટેલે બનાસકાંઠ જિલ્લામાં ત્રીજી વાર સાંસદ બનવા બદલ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આંજણા સમાજ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે સભા યોજાઇ હતી. જેમાં ખાસ કરીને પૂર્વ કેન્દ્રીયપ્રધાન હરિભાઇ ચૌધરી, પૂર્વ રાજ્યપ્રધાન શંકરભાઇ ચૌધરી, હરજીવનભાઇ પટેલ ઉપસ્થિત હતા. આ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ અને પડોશી રાજ્ય રાજસ્થાનના શિરોહી જાલોર મતવિસ્તારના ભાજપના નવા સાંસદ દેવજીભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આંજણા સમાજના IAS અને IPS અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. સમારોહમાં આંજણા સમાજની વિશિષ્ટ મહિલાઓેને શાલ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંબાજી ખાતે અખિલ ભારતીય આંજણા સમાજ દ્વારા યોજાઇ બેઠક

વધુમાં ભાજપ સાંસદ દેવજીભાઇ પટેલે બનાસકાંઠ જિલ્લામાં ત્રીજી વાર સાંસદ બનવા બદલ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

R_GJ_ ABJ_01_09 JUN _VIDEO STORY_ AANJNA SAMAJ BETHAK  _CHIRAG AGRAWAL

LOKESAN---AMBAJI

         ગુજરાત રાજ્ય અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની એક બેઠક આજે યાત્રાધામ અંબાજી
ખાતે જોવામાં આવી હતી જોકે આ બેઠક કરીને કારોબારી અને નારીશક્તિના સમારોહ નો
પણ આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી
હરિભાઈ ચૌધરી પૂર્વ રાજ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી તથા હરજીવનભાઇ પટેલ સહિત
તાજેતરમાં જ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપાના સાંસદ પરબતભાઈ પટેલ અને પડોશી રાજ્ય રાજસ્થાન ના સિરોહી જાલોર મતવિસ્તારના ભાજપા ના નવા સાંસદ દેવજીભાઇ પટેલ પણ આ
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમ મહત્તમ આંજણા સમાજ વિશિષ્ટ
વ્યક્તિઓ આઇ.એસ.આઈ., આઇ.પી.એસ., તેમજ નવા સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપાના પરબત પટેલ અને રાજસ્થાનના દેવજીભાઈ પટેલનું પણ આ પ્રસંગે સન્માન સહ અભિવાદન કરવામાં આવ્યું
હતું સાથે આંજણા સમાજની વિશિષ્ટ મહિલાઓનો પણ સાલ અને મોમેન્ટ થી  સન્માન
કરવામાં આવ્યું હતું જોકે રાજસ્થાનના શિરોહી જાલોર મતવિસ્તારના નવનિયુક્ત
ભાજપાના સાંસદ દેવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સિરોહી જાલોર મત વિસ્તાર માં
આવતા બનાસકાંઠા જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ નો ખાસ આભાર માનવા તેમજ ત્રીજી
વખત સાંસદ તરીકે ચૂંટવામાં મદદરૂપ થવા બદલ તેમનો પણ આભાર માનવા તેઓ આજે બનાસકાંઠા  ની
મુલાકાતે આવ્યા હતા અને સમાજ દ્વારા પણ તેમનું સન્માન કરાતા તેઓએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી

બાઈટ –01 દેવજીભાઈ પટેલ (ભાજપા ના નવા સાંસદ,) સિરોહી

બાઈટ   02 રમીલાબેન દેસાઈ ( રાષ્ટ્રીય અધ્યક્ષ, અખિલ ભારતીય આંજણા સમાજ) ખેરાલુ

 

ચિરાગ અગ્રવાલ, ઇ.ટી.વી ભારત

   અંબાજી, બનાસકાંઠા

 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.