ETV Bharat / state

અમરાવતી થી વૈષ્ણવ દેવી દંડવ્રત: ભક્તે રાખી માનતા - અમરાવતીથી વૈષ્ણવ દેવી દંડવ્રત

અરવલ્લી: સંતાન દરેક માં બાપને જીવ કરતા પણ વ્હાલું હોય છે. વૈષ્ણવ દેવીમાં આસ્થા રાખનાર એક ભક્તના લાડકવાયાને કરન્ટ લાગતા તે મરણ પથારીએ હતો. જો કે, ઈલાજ થતાં તેનો જીવ બચ્યો તેથી આભાર માની મહારાષ્ટ્રના અમરાવતીથી વૈષ્ણવ દેવી સુધી દંડવ્રત કરતા જવાની બાધા માની હતી. હવે તે પૂરી કરી રહ્યાં છે.

Arvalli news
Arvalli news
author img

By

Published : Dec 3, 2019, 11:52 PM IST

ઉપર આભ અને નીચે ધરતી અને તેના ઉપર દંડવ્રત કરતા કરતા ટાઢ તાપ અને માર્ગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમરાવતીના દીનદાસ થોરટ સતત ત્રણ માસથી બરછટ રસ્તા પર દંડવ્રત કરી રહ્યા. પોતાના વહાલસોયા દીકરાને વીજ કરન્ટ લાગતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ઈલાજની સાથે સાથે તેમણે વૈષ્ણવ દેવીની માનતા રાખી હતી કે, જો તમેનો દીકરો સાજો થઈ જાય તો તે દંડવ્રત કરી વૈષ્ણવ દેવી દર્શન કરવા જશે .

અમરાવતીથી વૈષ્ણવ દેવી દંડવ્રત: ભક્તે રાખી માનતા

વૈષ્ણવ દેવી પહોંચતા હજુ દિનદાસને 6 થી 7 માસ લાગશે, પરંતુ એક શ્રદ્ધા જ છે જે તેમના થાકવા દેતી નથી. તેઓ કહે છે કે, તમને આ સફરમાં કોઈ જ પરેશાની નથી. આ પહેલી વખત નથી દિનદાસ દંડવ્રત કરતા વૈષ્ણવ દેવી જઇ રહ્યાં છે. 2001માં તેઓ પત્ની સાથે આજ રીતે માતાના દર્શન કરવા ગયા હતા .

ઉપર આભ અને નીચે ધરતી અને તેના ઉપર દંડવ્રત કરતા કરતા ટાઢ તાપ અને માર્ગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમરાવતીના દીનદાસ થોરટ સતત ત્રણ માસથી બરછટ રસ્તા પર દંડવ્રત કરી રહ્યા. પોતાના વહાલસોયા દીકરાને વીજ કરન્ટ લાગતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ઈલાજની સાથે સાથે તેમણે વૈષ્ણવ દેવીની માનતા રાખી હતી કે, જો તમેનો દીકરો સાજો થઈ જાય તો તે દંડવ્રત કરી વૈષ્ણવ દેવી દર્શન કરવા જશે .

અમરાવતીથી વૈષ્ણવ દેવી દંડવ્રત: ભક્તે રાખી માનતા

વૈષ્ણવ દેવી પહોંચતા હજુ દિનદાસને 6 થી 7 માસ લાગશે, પરંતુ એક શ્રદ્ધા જ છે જે તેમના થાકવા દેતી નથી. તેઓ કહે છે કે, તમને આ સફરમાં કોઈ જ પરેશાની નથી. આ પહેલી વખત નથી દિનદાસ દંડવ્રત કરતા વૈષ્ણવ દેવી જઇ રહ્યાં છે. 2001માં તેઓ પત્ની સાથે આજ રીતે માતાના દર્શન કરવા ગયા હતા .

Intro:અમરાવતી થી વૈષ્ણવ દેવી દંડવ્રત : ભક્તે રાખી માનતા

માલપુર અરવલ્લી

સંતાન દરેક મા બાપને જીવ કરતા પણ વ્હાલું હોય છે ત્યારે વૈષ્ણવ દેવીમાં આસ્થા રાખનાર એક ભક્તના લાડકવાયાને કરન્ટ લાગતા તે મરણ પથારીએ હતો .જોકે ઈલાજ થતા તેનો જીવ બચ્યો તેથી નો આભાર માની મહારાષ્ટ્ર ના અમરાવતી થી વૈષ્ણવ દેવી સુધી દંડવ્રત કરતા જવાની બાધા માની હતી અને હવે તે પૂરી કરી રહ્યા છે



Body:ઉપર આભ અને નીચે ધરતી અને તેના ઉપર દંડવ્રત કરતા કરતા ટાઢ તાપ અને માર્ગમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અમરાવતી ના દીનદાસ થોરટ. સતત ત્રણ માસથી બરછટ રસ્તા પર દંડવ્રત કરી રહ્યા . પોતાના વહાલસોયા દીકરાને વિઝ કરન્ટ લાગતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે ઈલાજ ની સાથે સાથે તેમણે વૈષ્ણવ દેવી ની માનતા રાખી હતી કે જો તમેનો દીકરો સાજો થઈ જાય તો તે દંડવ્રત કરી વૈષ્ણવ દેવી દર્શન કરવા જશે .

વૈષ્ણવ દેવી પહોંચતા હજુ દિનદાસને છ થી સાત માસ લાગશે પરંતુ એક શ્રધ્ધા જ છે જે તેમના થાકવા દેતી નથી .તેઓ કહે છે કે તમને આ સફરમાં કોઈ જ પરેશાની નથી.

આ.પહેલી વખત નથી દિનદાસ દંડવ્રત કરતા વૈષ્ણવ દેવી જઇ રહયા છે .2001માં તેઓ પત્ની સાથે આજ રીતે માતા ના દર્શન કરવા ગયા હતા .

બાઈટ દિનદાસ થોરત શ્રધ્ધાળુ અમરાવતી મહારાષ્ટ્ર

પી ટુ સી


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.