ETV Bharat / state

અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમીની તૈયારીઓ પુરજોશમા

author img

By

Published : Aug 13, 2019, 11:29 PM IST

અરવલ્લીઃ અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમીની તૈયારી પુરજોશમા ચાલી રહી છે. દર્શનાર્થીઓને કોઇ જ હાલાકી ન પડે તે હેતુથી મંદિર દ્વારા મંદિરને શણગારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલિસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.

અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમી તૈયારી પુરાજોશમા, ETV BHARAT

જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્વક થવાની છે. જેમાં ગુજરાતના 3 મુખ્ય મંદિરો દ્વારકા, ડાકોર અને શામળાજીમાં પણ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે, અરવલ્લી જિલ્લાની ગિરીમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમી તૈયારી પુરાજોશમા, ETV BHARAT

મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ શામળાજી મંદિર ખૂબ જ પ્રાચિન અને ગદાધાર પ્રતિમા ધરાવતું એકમાત્ર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે. જ્યાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ મનાવાય છે. ત્યારે, આ વખતે ખાસ ડાયરા, ગરબા તેમજ રાત્રે કૃષ્ણ જન્મોત્સવ મનાવશે. જેની મંદિર પરિસરમાં અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેમાં પાર્કિંગ સહિત દર્શનાર્થીઓને કોઇ જ પ્રકારની હાલાકી ન પડે તે હેતુથી મંદિર દ્વારા શણગારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલિસ જવાનો તૈનાતા કરાયા છે, એટલું જ નહીં S.R.Pના જવાનોની માગ પણ કરવામાં આવી છે.

જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્વક થવાની છે. જેમાં ગુજરાતના 3 મુખ્ય મંદિરો દ્વારકા, ડાકોર અને શામળાજીમાં પણ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી થવાની છે. ત્યારે, અરવલ્લી જિલ્લાની ગિરીમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમી તૈયારી પુરાજોશમા, ETV BHARAT

મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ શામળાજી મંદિર ખૂબ જ પ્રાચિન અને ગદાધાર પ્રતિમા ધરાવતું એકમાત્ર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે. જ્યાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ મનાવાય છે. ત્યારે, આ વખતે ખાસ ડાયરા, ગરબા તેમજ રાત્રે કૃષ્ણ જન્મોત્સવ મનાવશે. જેની મંદિર પરિસરમાં અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેમાં પાર્કિંગ સહિત દર્શનાર્થીઓને કોઇ જ પ્રકારની હાલાકી ન પડે તે હેતુથી મંદિર દ્વારા શણગારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલિસ જવાનો તૈનાતા કરાયા છે, એટલું જ નહીં S.R.Pના જવાનોની માગ પણ કરવામાં આવી છે.

Intro:અરવલ્લીના પ્રસિદ્વ શામળાજી મંદીરમાં જન્માષ્ટમી તૈયારી પુરજોશમં, મંદીર પરિસરમાં સુરાક્ષા વધારવામં આવી

કૃષ્ણજન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, તો સુરક્ષાના ભાગરૂપે પોલિસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.

Body:જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી થવાની છે. ગુજરાતના ત્રણ મુખ્ય મંદિર દ્વારકા, ડોકાર અને શામળાજી મંદિરમાં પણ કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી થવાની છે, ત્યારે અરવલ્લી જિલ્લાની ગિરીમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે નંબર આઠ પર આવેલ શામળાજી મંદિર ખૂબ જ પ્રાચિન અને ગદાધાર શ્રીકૃષ્મની પ્રતિમા ધરાવતું એકમાત્ર ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જ્યાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ મનાવાય છે, ત્યારે આ વખતે ખાસ ડાયરા, ગરબા તેમજ રાત્રે કૃષ્ણ જન્મોત્સવ માનાવાશે, મંદિર પરિસરમાં અત્યારથી જ તૈયારીઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ છે.

પાર્કિંગ સહિત દર્શનાર્થીઓને કોઇ જ હાલાકી ન પડે તે હેતુથી મંદિર દ્વારા મંદિરને શણગારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષાના ભાગરૂપે પોલિસ જવાનો તૈનાતા કરાયા છે, એટલું જ નહીં એસ.આર.પીના જવાનોની માંગ પણ કરવામાં આવી છે.

વિઝ્યુલ- સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.