મોડાસાઃ કોરોના વાયરસના કારણે દેશભરની અનેક જેલોમાં કેદીઓને છોડી મુકવાની કવાયત ચાલી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલા સબજેલમાંથી ૭ વર્ષથી નીચેની કેદની સજા પામેલ ૭ કેદીઓને વચગાળાના જામીન આપી મુક્ત કર્યા હતા.
સબજેલ પ્રશાસન તંત્રએ ૭ કેદીઓને જેલમાંથી મુક્ત કરતા પહેલા તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૭ કેદીઓને મેડિકલ પ્રમાણપત્ર આપી વચગાળા માટે મુક્ત કરવામાં આવતા મુક્ત થયેલા કેદીઓ અને પરિવારજનોમાં આનંદ છવાયો હતો.
મોડાસા સબજેલના સાત કેદીઓને 2 મહિનાના વચગાળા જામીન અપાયા - મોડાસા
કોરોના વાઈરસના પગલે મોડાસા સબજેલના સાત કેદીઓને 2 મહિનાના વચગાળા જામીન આપવામાં આવ્યા છે.
![મોડાસા સબજેલના સાત કેદીઓને 2 મહિનાના વચગાળા જામીન અપાયા modasa jail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6610193-847-6610193-1585656647864.jpg?imwidth=3840)
modasa jail
મોડાસાઃ કોરોના વાયરસના કારણે દેશભરની અનેક જેલોમાં કેદીઓને છોડી મુકવાની કવાયત ચાલી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલા સબજેલમાંથી ૭ વર્ષથી નીચેની કેદની સજા પામેલ ૭ કેદીઓને વચગાળાના જામીન આપી મુક્ત કર્યા હતા.
સબજેલ પ્રશાસન તંત્રએ ૭ કેદીઓને જેલમાંથી મુક્ત કરતા પહેલા તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૭ કેદીઓને મેડિકલ પ્રમાણપત્ર આપી વચગાળા માટે મુક્ત કરવામાં આવતા મુક્ત થયેલા કેદીઓ અને પરિવારજનોમાં આનંદ છવાયો હતો.