ETV Bharat / state

આણંદમાં માઁ અંબાના ગબ્બર દર્શન, શું છે વિશેષતા..વાંચો અહેવાલ...

author img

By

Published : Oct 6, 2019, 11:06 PM IST

આણંદઃ તમામ 51 શક્તિપીઠોમાં અંબાજી ગબ્બરનું વિશેષ મહત્વ છે કહેવામાં આવે છે કે આ સ્થળ ઉપર માં અંબાનું હદય આવેલું છે તથા અહીં માઁ શક્તિના ચરણ નિશાન પણ મોજૂદ છે તેથી અંબાજી ગબ્બર એક પ્રચલિત તીર્થસ્થળ છે જે અનેક શ્રદ્ધાળુઓ નું આસ્થાનું પ્રતિક છે.

ambaji-temple

હાલ નવરાત્રી નો પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે શક્તિની ઉપાસના નું વિશેષ મહત્વ હોય છે. આમ તો દરેક શ્રદ્ધાળુઓની ઈચ્છા હોય છે કે અંબાજી મુકામે જઈ અને માઁ અંબાના દર્શન કરી શકે, પરંતુ ક્યાંકને ક્યાંક તે દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતું. આ કારણોસર જ આણંદમાં સાંઈબાબા સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીના પર્યાય સમુ આ વિશેષ ગબ્બર ઊભો કરાયો છે.

આણંદમાં માઁ અંબાના ગબ્બર દર્શન, શું છે વિશેષતા..જૂઓ વીડિયો...
સાંઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 71 ફૂટ ઉંચા ગબ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગબ્બર અંબાજીથી લાવેલ અખંડ જ્યોત અને માં જગદંબાની પાદુકાઓની સ્થાપના કરવામાં આવી છે. ઉપરાંત અંબાજીથી લાવવામાં આવેલ ચુંદડી પણ અહીં રાખવામાં આવી છે.
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
નવરાત્રીના પાવન પર્વ પર આણંદ વાસીઓ ને સાક્ષાત અંબાજી થી લાવવામાં આવેલ માઁ અંબાની પાદુકા અને જ્યોત સાથે ચૂંદડીએ આણંદના નગરજનોમાં શ્રદ્ધા સભર આકર્ષણ ઉભું કરી રહી છે. 1 કિલોમીટર લાંબા આર્ટિફિશિયલ ગબ્બર પર માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં

હાલ નવરાત્રી નો પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે શક્તિની ઉપાસના નું વિશેષ મહત્વ હોય છે. આમ તો દરેક શ્રદ્ધાળુઓની ઈચ્છા હોય છે કે અંબાજી મુકામે જઈ અને માઁ અંબાના દર્શન કરી શકે, પરંતુ ક્યાંકને ક્યાંક તે દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતું. આ કારણોસર જ આણંદમાં સાંઈબાબા સેવા ટ્રસ્ટ દ્વારા અંબાજીના પર્યાય સમુ આ વિશેષ ગબ્બર ઊભો કરાયો છે.

આણંદમાં માઁ અંબાના ગબ્બર દર્શન, શું છે વિશેષતા..જૂઓ વીડિયો...
સાંઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 71 ફૂટ ઉંચા ગબ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગબ્બર અંબાજીથી લાવેલ અખંડ જ્યોત અને માં જગદંબાની પાદુકાઓની સ્થાપના કરવામાં આવી છે. ઉપરાંત અંબાજીથી લાવવામાં આવેલ ચુંદડી પણ અહીં રાખવામાં આવી છે.
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
નવરાત્રીના પાવન પર્વ પર આણંદ વાસીઓ ને સાક્ષાત અંબાજી થી લાવવામાં આવેલ માઁ અંબાની પાદુકા અને જ્યોત સાથે ચૂંદડીએ આણંદના નગરજનોમાં શ્રદ્ધા સભર આકર્ષણ ઉભું કરી રહી છે. 1 કિલોમીટર લાંબા આર્ટિફિશિયલ ગબ્બર પર માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
અંબાજીની ઝાંખી આણંદમાં
Intro:તમામ 51 શક્તિપીઠોમાં અંબાજી ગબ્બરનું વિશેષ મહત્વ છે કહેવામાં આવે છે કે આ સ્થળ ઉપર માં અંબાનું હૃદય આવેલું છે તથા અહીં મા શક્તિ ના ચરણ નિશાન પણ મોજૂદ છે તેથી અંબાજી ગબ્બર એક પ્રચલિત તીર્થસ્થળ છે જે અનેક શ્રદ્ધાળુઓ નું આસ્થાનું પ્રતિક છે.


Body:હાલ નવરાત્રી નો પ્રસંગ ચાલી રહ્યો છે ત્યારે શક્તિની ઉપાસના નું વિશેષ મહત્વ હોય છે. આમ તો દરેક શ્રદ્ધાળુઓની ઈચ્છા હોય છે કે અંબાજી મુકામે જઈ અને મા અંબાના દર્શન કરી શકે પરંતુ ક્યાંકને ક્યાંક તે દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતું જેનું એક પર્યાય આણંદમાં સાંઈબાબા સેવા ટ્રસ્ટ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે.

સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 71 ફૂટ ઉંચા ગબ્બર નું નિર્માણ કરવામાં આવ્યું છે જે ગબ્બર અંબાજીથી લાવેલ અખંડ જ્યોત અને માં જગદંબાની પાદુકાઓ ની સ્થાપના કરવામાં આવી છે સાથે સાથે અંબાજીથી લાવવામાં આવેલ ચુંદડી પણ અહીં રાખવામાં આવી છે.

નવરાત્રી ના પાવન પર્વ પર આણંદ વાસીઓ ને સાક્ષાત અંબાજી થી લાવવામાં આવેલ માં અંબા ની પાદુકા અને જ્યોત સાથે ચૂંડી એ આણંદ વાશીઓમાં શ્રદ્ધા સભર આકર્ષણ ઉભું કરી રહી છે.આણંદ વાસીઓ 1 કિલોમીટર લાંબા આર્ટિફિશિયલ ગબ્બર પર માં અંબા માં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

બાઈટ: ઠાકોરભાઈ દલવાડી(શ્રધ્ધાળુ)
બાઈટ:વિધિ બેન (શ્રધ્ધાળુ)
બાઈટ:જનકભાઈ (ટ્રસ્ટી સાઈ બાબા મંદિર આણંદ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.