આણંદ : NCP પ્રદેશમાંથી વ્હીપ જાહેર થતાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગી, રિસોર્ટ રાજકારણ તથા NCP પ્રદેશમાંથી કોંગ્રેસ તરફેણમાં મત આપવા માટે હવે રાજ્યસભાની ચૂંટણીમાં વધુ રસાકસી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે NCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
કોંગ્રેસ હાઇકમાન્ડમાં નેતૃત્વનો અભાવ છે : જયંત પટેલ
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. જેમાં એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોના પડેલા રાજીનામાએ કોંગ્રેસને ચિંતામાં મૂકી દીધી છે, ત્યારે બીજી તરફ યુપીએના ઘટક પક્ષ નેસનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપેલા નિવેદન બાદ NCP પ્રદેશમાંથી વ્હીપનો ઉપયોગ થતા પુન:રાજકારણમાં ચર્ચાઓ ઉઠી છે.
કોંગ્રેસ હાઇકમાન્ડમાં નેતૃત્વનો અભાવ છે : જયંત પટેલ
આણંદ : NCP પ્રદેશમાંથી વ્હીપ જાહેર થતાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગી, રિસોર્ટ રાજકારણ તથા NCP પ્રદેશમાંથી કોંગ્રેસ તરફેણમાં મત આપવા માટે હવે રાજ્યસભાની ચૂંટણીમાં વધુ રસાકસી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે NCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.