ETV Bharat / state

અમરેલીમાં વાવાઝોડાની આગાહીને પગલે એલર્ટ, માછીમારોને દરિયાકાંઠે ન જવા સૂચન - GUJARATI NEWS

અમરેલીઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વચ્ચે અરબ સાગરમાં સર્જાયેલ પ્રેશરના કારણે અમરેલીમાં વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે.  તે માટે સાવચેતીના પગલા લેવા જિલ્લા કલેક્ટર દ્વારા તાબડતોડ બેઠકો કરવામાં આવી રહી છે.

HD
author img

By

Published : Jun 10, 2019, 9:03 PM IST

આજે અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક બોલાવાઈ હતી. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સાગરખેડૂઓ માટે સાવચેતીના પગલે દરિયાઈ વિસ્તારોમાં 1 નંબરનું સિગ્નલ અપાયું છે. આગામી તારીખ 10થી 14 સુધી વરસાદની આગાહી છે. જે દરમિયાન અરબસાગરમાં સર્જાયેલા પ્રેશરના કારણે વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે. તેના કારણે જિલ્લા તંત્ર દ્વારા માછીમારોને પરત બાલાવી લેવાયા છે. જ્યારે રેસ્કુય માટે ફાયરની ટીમને એલર્ટ કરી દેવાઈ છે.

અમરેલીમાં વાવાઝોડાની આગાહીને પગલે એલર્ટ, માછીમારોને દરિયાકાંઠે ન જવા સૂચન

ઉપરાંત સંવેદનશીલ ગામો, દરિયાઈ વિસ્તારના ગામોમાં તંત્ર દ્વારા પીજીવીસીએલની લાઈનો ચકાસવા માટે અને સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા ઉપરાંત લોકોની સાવચેતી માટે પગલા લેવાના આદેશ કરાયા છે. આ માટે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાઈ છે.

આજે અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા બેઠક બોલાવાઈ હતી. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સાગરખેડૂઓ માટે સાવચેતીના પગલે દરિયાઈ વિસ્તારોમાં 1 નંબરનું સિગ્નલ અપાયું છે. આગામી તારીખ 10થી 14 સુધી વરસાદની આગાહી છે. જે દરમિયાન અરબસાગરમાં સર્જાયેલા પ્રેશરના કારણે વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે. તેના કારણે જિલ્લા તંત્ર દ્વારા માછીમારોને પરત બાલાવી લેવાયા છે. જ્યારે રેસ્કુય માટે ફાયરની ટીમને એલર્ટ કરી દેવાઈ છે.

અમરેલીમાં વાવાઝોડાની આગાહીને પગલે એલર્ટ, માછીમારોને દરિયાકાંઠે ન જવા સૂચન

ઉપરાંત સંવેદનશીલ ગામો, દરિયાઈ વિસ્તારના ગામોમાં તંત્ર દ્વારા પીજીવીસીએલની લાઈનો ચકાસવા માટે અને સંબંધિત અધિકારીઓને સતર્ક રહેવા ઉપરાંત લોકોની સાવચેતી માટે પગલા લેવાના આદેશ કરાયા છે. આ માટે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવાઈ છે.

તા.10/06/19
વરસાદી આગાહી સાવચેતી
ધવલ આજુગિયા
અમરેલી
ગુજરાતમાં વરસાદી માહોલમાં સાગરખેડુ અને તેના માટે સાવચેતી પગલે દરિયાઈ પત્તિમાં 1 નંબર સિગ્નલ આપાયું તા.10 થી 14 સુધી પરે વરસાદની આગાહી કરવામાં આવેલ આરબ સાગર માં સર્જાયેલ પ્રેશર ના કારણે વાવાઝોડા ની શક્યતા વાવાઝોડાની શક્યતા ના પગલે અમરેલી  જિલ્લા કલેકટર ની તંત્ર ને તાકીદ માછીમારો ને પરત બોલાવાયા  રેસ્ક્યુ માટે ફાયર ની ટિમ ને એલર્ટ કરાય
સંવેદનશીલ ગામ દરિયા ના ગામો માં તંત્ર એલર્ટ પી જી વી સી એલ ને હેવી લાઈનો ચકાસવા તેમજ લોકો અલર્ટ રહેવા કલેકટર ના આદેશ અપાયો તેમજ તમામ સરકારી કર્મી ઓ ની રજા ઓ રદ કરાઈ....

બાઈટ 1 આયુષ ઔક જિલ્લા કલેકટર અમરેલી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.