ETV Bharat / state

ધંધુકા- બરવાળા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અક્સ્માત

author img

By

Published : Jun 16, 2021, 8:40 AM IST

Updated : Jun 16, 2021, 12:12 PM IST

ધંધુકા- બરવાળા હાઇવેના આકરૂ ગામના પાટિયા પાસે સુરત થી બગસરા જતી સ્લીપર કોચ ગુજરાત એસટી બસના ચાલકે બુલેટ બાઈકને ટક્કર મારતા બેના કરૂણ મોત અકસ્માત સર્જી એસટી ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો.

xxx
ધંધુકા- બરવાળા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અક્સ્માત
  • ધંધુકા-બરવાળા હાઈવે પર અક્સ્માત
  • એસટી બસ અને બાઈક વચ્ચે અક્સ્માત
  • બાઈક ચાલકોનું સારવાર દરમિયાન મૃત્યું


ધંધુકા બરવાળા હાઈવેના આકરૂન્દ ગામના પાટિયા પાસેથી બગસરા જતી સ્લીપર કોચ એસટી બસ નંબર gj 18 z 19 48 ના ચાલકે પૂરપાટ વેગે અને ગફલત ભરી રીતે વાહન હંકારી જતા રોંગ સાઇડે આવી તગડી ગામના યુવકની બાઈક નંબર gj 01 જે વાય00 44ને ટક્કર મારતા બાઈક ફંગોળાઈ જતાં બંને સવારો નીચે પટકાયા હતા જેમાં પાછળ બેઠેલા આધેડ વયના વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યું થયુ હતું.

સારવાર દરમિયાન મૃત્યું

અકસ્માત ઘટના અંગે ધંધુકા 108ને જાણ થતા પાયલોટ અસરફ પઠાણ અને ઈ એમ ટી નિલેશ બારીયા ઘટનાસ્થળે પહોંચી બુલેટ ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંન્નેના મૃત્યુ થયુ હતું.

આ પણ વાંચો : માળિયાના સરવડ-બરાર વચ્ચે બે ટ્રક સામસામા અથડાતા બંને ટ્રક ડ્રાઈવરના મૃત્યું

પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માત ઘટનાની ધંધુકા પોલીસમાં જયદીપસિંહ રામદેવ સિંહ પરમારે ફરાર એસ.ટી ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધંધૂકા પોલીસે ઈપીકો કલમ 279, 304( અ) એમ વી એક્ટ177, 184, 134(b) મુજબ ગુનો નોધી અકસ્માત ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : રામપુરા દેવરાસણ રોડ પર નિલગાય આવતા કાર પલ્ટી, મહિલા પોલીસ કર્મીનું મોત

  • ધંધુકા-બરવાળા હાઈવે પર અક્સ્માત
  • એસટી બસ અને બાઈક વચ્ચે અક્સ્માત
  • બાઈક ચાલકોનું સારવાર દરમિયાન મૃત્યું


ધંધુકા બરવાળા હાઈવેના આકરૂન્દ ગામના પાટિયા પાસેથી બગસરા જતી સ્લીપર કોચ એસટી બસ નંબર gj 18 z 19 48 ના ચાલકે પૂરપાટ વેગે અને ગફલત ભરી રીતે વાહન હંકારી જતા રોંગ સાઇડે આવી તગડી ગામના યુવકની બાઈક નંબર gj 01 જે વાય00 44ને ટક્કર મારતા બાઈક ફંગોળાઈ જતાં બંને સવારો નીચે પટકાયા હતા જેમાં પાછળ બેઠેલા આધેડ વયના વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યું થયુ હતું.

સારવાર દરમિયાન મૃત્યું

અકસ્માત ઘટના અંગે ધંધુકા 108ને જાણ થતા પાયલોટ અસરફ પઠાણ અને ઈ એમ ટી નિલેશ બારીયા ઘટનાસ્થળે પહોંચી બુલેટ ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંન્નેના મૃત્યુ થયુ હતું.

આ પણ વાંચો : માળિયાના સરવડ-બરાર વચ્ચે બે ટ્રક સામસામા અથડાતા બંને ટ્રક ડ્રાઈવરના મૃત્યું

પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માત ઘટનાની ધંધુકા પોલીસમાં જયદીપસિંહ રામદેવ સિંહ પરમારે ફરાર એસ.ટી ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધંધૂકા પોલીસે ઈપીકો કલમ 279, 304( અ) એમ વી એક્ટ177, 184, 134(b) મુજબ ગુનો નોધી અકસ્માત ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : રામપુરા દેવરાસણ રોડ પર નિલગાય આવતા કાર પલ્ટી, મહિલા પોલીસ કર્મીનું મોત

Last Updated : Jun 16, 2021, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.