ETV Bharat / state

મલેરિયા મુક્ત મિશન અંતર્ગત કરાયેલી તપાસમાં 6 શૈક્ષણિક સંસ્થાને સીલ કરાઈ - ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 સુધી મલેરિયા મુક્તનો નિર્ધાર

અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022 સુધી મલેરિયા મુક્તનો નિર્ધાર કરાયો છે. જે અંતર્ગત અમદાવાદમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શાળા- કૉલેજો, ટ્યુશન ક્લાસિસ અને યુનિવર્સિટીમાં તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મલેરિયા મુક્ત મિશન હેઠળ કરાયેલાં ચેકીંગમાં 6 શૈક્ષણિક સંસ્થાને સીલ કરાઈ
author img

By

Published : Sep 21, 2019, 1:33 AM IST

મલેરિયા મુક્તના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર શાળા -કૉલેજો, યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓમાં તપાસ કરી રહી છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી છે. જેમાં 5,13,500 ચાર્જ વસૂલ કરાયો હતો. કુલ 979 શૈક્ષણિક સંસ્થાઓનું ચેકીંગ કરાયું હતું અને 297ને નોટીસ આપી 6 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

મલેરિયા મુક્ત મિશન હેઠળ કરાયેલાં ચેકીંગમાં 6 શૈક્ષણિક સંસ્થાને સીલ કરાઈ

સીલ કરેલ શૈક્ષણિક સંસ્થાઓની વિગત

  • મધ્ય ઝોનમાં દરીયાપુર બોર્ડમાં આવેલી આરસી હાઇસ્કુલ ઓફ કોમર્સ,
  • મધ્ય ઝોનમાં શાહપુર વોર્ડમાં આવેલું હરિઓમ ટ્યુશન ક્લાસ,
  • પૂર્વ ઝોનમાં નિકોલ વિસ્તારમાં આવેલી ધરતી સ્કુલ ,
  • દક્ષિણ ઝોનમાં ઇસનપુર વિસ્તારમાં આવેલી મહાવીરસ્કુલ ,
  • ઉત્તર ઝોનમાં ઠક્કર નગર વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ સ્કુલ
  • ઉત્તર ઝોનમાં નરોડા વોર્ડમાં આવેલું વેદ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ

આમ, તંત્ર દ્વારા મલેરિયામુક્ત કરવાના મિશન હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની તપાસ કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલી સંસ્થાઓની તપાસ કરીને વિગતો મેળવવામાં આવે છે. તેના આધારે આરોગ્ય તંત્ર દ્વારા મલેરિયાને નાથવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.

મલેરિયા મુક્તના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર શાળા -કૉલેજો, યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાઓમાં તપાસ કરી રહી છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી છે. જેમાં 5,13,500 ચાર્જ વસૂલ કરાયો હતો. કુલ 979 શૈક્ષણિક સંસ્થાઓનું ચેકીંગ કરાયું હતું અને 297ને નોટીસ આપી 6 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

મલેરિયા મુક્ત મિશન હેઠળ કરાયેલાં ચેકીંગમાં 6 શૈક્ષણિક સંસ્થાને સીલ કરાઈ

સીલ કરેલ શૈક્ષણિક સંસ્થાઓની વિગત

  • મધ્ય ઝોનમાં દરીયાપુર બોર્ડમાં આવેલી આરસી હાઇસ્કુલ ઓફ કોમર્સ,
  • મધ્ય ઝોનમાં શાહપુર વોર્ડમાં આવેલું હરિઓમ ટ્યુશન ક્લાસ,
  • પૂર્વ ઝોનમાં નિકોલ વિસ્તારમાં આવેલી ધરતી સ્કુલ ,
  • દક્ષિણ ઝોનમાં ઇસનપુર વિસ્તારમાં આવેલી મહાવીરસ્કુલ ,
  • ઉત્તર ઝોનમાં ઠક્કર નગર વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ સ્કુલ
  • ઉત્તર ઝોનમાં નરોડા વોર્ડમાં આવેલું વેદ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ

આમ, તંત્ર દ્વારા મલેરિયામુક્ત કરવાના મિશન હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની તપાસ કરવામાં આવી છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલી સંસ્થાઓની તપાસ કરીને વિગતો મેળવવામાં આવે છે. તેના આધારે આરોગ્ય તંત્ર દ્વારા મલેરિયાને નાથવા માટે જરૂરી પગલાં લેવામાં આવે છે.

Intro:અમદાવાદ:
બાઈટ: કુલદીપ આર્યા(ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર)

વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત સરકાર દ્વારા તથા ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં મલેરિયા મુક્ત ગુજરાત જાહેર કરેલ નિર્ધાર ધ્યાનમાં લઇ બધી જગ્યા ઉપર અમદાવાદમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે તેના અંતર્ગત દરેક ઝોનમાં આવેલ અલગ અલગ શાળા-કોલેજો ટ્યુશન ક્લાસિક તથા યુનિવર્સિટીમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 513500 ચાર્જ વસૂલ થયેલ છે કુલ ૯૭૯ શૈક્ષણિક સંસ્થાઓ ચેક કરી, 297 ને નોટિસ આપી 6 એકમો સીલ કરાયેલ છે.



Body:સીલ કરેલ શૈક્ષણિક સંસ્થાઓ ની વિગત
મધ્ય ઝોનમાં દરીયાપુર બોર્ડ માં આવેલ આરસી હાઇસ્કુલ ઓફ કોમર્સ, મધ્ય ઝોનમાં શાહપુર વોર્ડ માં આવેલ હરિઓમ ટ્યુશન ક્લાસ, પૂર્વ ઝોન માં નિકોલ વિસ્તારમાં આવેલ ધરતી સ્કૂલ, દક્ષિણ ઝોનમાં ઇસનપુર વિસ્તારમાં આવેલ મહાવીર સ્કૂલ, ઉત્તર ઝોનમાં ઠક્કર નગર વિસ્તારમાં આવેલ શ્રી નારાયણ સ્કૂલ તથા ઉત્તર ઝોનમાં નરોડા વોર્ડમાં આવેલ વેદ ગ્રુપ ટ્યુશન ક્લાસીસ કરાયેલ છે.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.