ETV Bharat / state

શંકરસિંહ વાઘેલાએ પાણી મુદ્દે ભાજપ સરકારને લીધી આડેહાથ

author img

By

Published : May 14, 2019, 10:16 PM IST

અમદાવાદ: NCPના મહાસચિવ અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ NCP નવનિયુક્ત થયેલા કાર્યકારી પ્રમુખ બબલદાસ પટેલને આવકાર્યા હતા. તો સાથે જ પત્રકાર પરિષદમાં પાણી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ વર્તમાન પાણીની સ્થતિને લઈને સરકાર સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,રાજ્યમાં પાણી માટે મારામારી થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકાર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઇ છે, તો ગુજરાતમાં આજે એવી સ્થિતિ સર્જાઇ છે કે, નવસારીમાં પાણીની રક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા

તેમણે વધુમાં જણાવ્ચું હતું કે, તેમણે તારીખ 5 થી 12 મે સુધી જળસંકટવાળા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, મુલાકાત દરમિયાન તેમણે જોયું કે રાજ્યના તમામ ડેમ ખાલી પડ્યા છે. ત્યારે પાણીના પ્રશ્ને આવનાર દિવસોમાં રાજ્યપાલને વીડિયોગ્રાફી દ્વારા નમૂના આપી પાણી મામલે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

શંકરસિંહ વાઘેલાએ વર્તમાન પાણીની સ્થતિને લઈને સરકાર સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,રાજ્યમાં પાણી માટે મારામારી થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકાર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઇ છે, તો ગુજરાતમાં આજે એવી સ્થિતિ સર્જાઇ છે કે, નવસારીમાં પાણીની રક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે.

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા

તેમણે વધુમાં જણાવ્ચું હતું કે, તેમણે તારીખ 5 થી 12 મે સુધી જળસંકટવાળા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, મુલાકાત દરમિયાન તેમણે જોયું કે રાજ્યના તમામ ડેમ ખાલી પડ્યા છે. ત્યારે પાણીના પ્રશ્ને આવનાર દિવસોમાં રાજ્યપાલને વીડિયોગ્રાફી દ્વારા નમૂના આપી પાણી મામલે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

R_GJ_AMD_14_14_MAY_2019_SHANKARSINH_VAGHELA_NIVEDAN_WATER_ISSUE_GUJARAT_STORY_YASH_UPADHYAY_AMD


ગુજરાતમાં પાણીની પોકારને લઈને શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકારને આડેહાથ લીધી......

અમદાવાદ....

NCPના મહાસચિવ અને પૂર્વ મુખ્યપ્રધાન શકરસિહ વાઘેલાએ આજે NCP નવનિયુક્ત થયેલા કાર્યકારી પ્રમુખ બબલદાસ પટેલને આવકાર્ય હતા...સાથે સાથે પત્રકાર પરિષદમાં પાણી મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી.....

શકરસિહ વાઘેલાએ સરકાર સામે વર્તમાન પાણીની સ્થતિ ને લઈને સરકાર સામે પ્રહાર કર્યા હતા...થોડા દિવસ પહેલા પાણીની સમસ્યા ચિતાર મામલે NCPના મહાસચિવ શકરસિહ વાઘેલાએ રાજ્યમાં પાણીની સમસ્યા ચિતાર પણ મેળવ્યો હતો...ત્યારે સિંચાઇના પાણી અને પીવાના પાણી અંગે ખેડૂતો અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી....ત્યારે આજે  રાજ્ય સરકાર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પાણી માટે મારામારી થાય તેવી સ્થિતિ છે... સરકાર પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઇ છે.... નવસારીમાં પાણીની રક્ષા માટે પોલીસ મુકવી પડે તેવી સ્થતિ સર્જાઈ છે.... 5થી 12 મે સુધી જળસંકટવાળા સ્થળોની મુલાકાત લીધી હતી....રાજ્યના તમામ ડેમ ખાલી છે...ત્યારે પાણીના પ્રશ્ને આવનાર દિવસોમાં રાજ્યપાલને વીડિયોગ્રાફીને નમૂના આપી પાણી મામલે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે....

બાઈટ 

શકરસિહ વાઘેલા (પૂર્વ મુખ્યમંત્રી , ગુજરાત )


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.