અમદાવાદઃ ધોરણ-10 અને 12ની પરીક્ષા તાજેતરમાં લેવાયેલી છે. જેની પેપરની ચકાસણી શરૂ થઈ છે, ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયા સહિતના ભાજપના નેતાઓ બિનઅધિકૃત રીતે કેન્દ્ર પર પહોંચ્યા હતા. જેથી ગેરરીતિ થવાની સંભાવના છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાનને આ મામલે ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરતા પત્ર લખ્યો હતો.
બોર્ડના પેપરની ચકાસણી કેન્દ્ર પર ભાજપના નેતા પહોંચ્યાં, શક્તિસિંહની કાર્યવાહીની માંગ - Unofficially the leaders arrived at the center
ધોરણ-10 અને 12ની પરીક્ષા તાજેતરમાં લેવાયેલી છે, જેની પેપરની ચકાસણી શરૂ થઈ છે, ત્યારે બિનઅધિકૃત રીતે નેતાઓ કેન્દ્ર પર પહોંચ્યા હતાં. જેથી ગેરરીતિ થવાની સંભાવના છે. મુખ્યપ્રધાનને આ મામલે કાર્યવાહી કરવાની માગ કરતા પત્ર લખ્યો હતો.
બોર્ડના પેપર ચકાસણી કેન્દ્ર પર ભાજપના નેતા પહોંચતા કાર્યવાહી કરવા શક્તિસિંહની માગ...
અમદાવાદઃ ધોરણ-10 અને 12ની પરીક્ષા તાજેતરમાં લેવાયેલી છે. જેની પેપરની ચકાસણી શરૂ થઈ છે, ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયા સહિતના ભાજપના નેતાઓ બિનઅધિકૃત રીતે કેન્દ્ર પર પહોંચ્યા હતા. જેથી ગેરરીતિ થવાની સંભાવના છે. આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાનને આ મામલે ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરતા પત્ર લખ્યો હતો.
આ સમગ્ર મામલે માધ્યમિક શિક્ષણ ધારાની કલમ 43 તથા IPC જોગવાઈઓ ધ્યાને લઈને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે, તેમજ ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે, જેથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનો વિશ્વાસ ટકી રહે.
આ સમગ્ર મામલે માધ્યમિક શિક્ષણ ધારાની કલમ 43 તથા IPC જોગવાઈઓ ધ્યાને લઈને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે, તેમજ ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે, જેથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનો વિશ્વાસ ટકી રહે.