ETV Bharat / state

CM રૂપાણીએ વાયુ વાવાઝોડાને પગલે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને GTUની પરીક્ષાઓ રદ કરી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 24 વાયુ વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. જેના પગલે તંત્ર દ્વારા પણ એલર્ટ વિસ્તારોમાં NDRFની ટીમોને ખડેપગે તૈનાત કરી દેવામાં આવી છે. વાયુ વાવાઝોડાને પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના બંગલે એક બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ અને GTU દ્વારા આગામી તારીખોમાં લેવામાં આવેલ પરીક્ષાઓને રદ કરવામાં આવી છે.

author img

By

Published : Jun 11, 2019, 9:34 PM IST

અમદાવાદ

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર આવી રહ્યો છે, જેને લઈને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સતર્ક બન્યું છે. દરિયાયી વિસ્તારોમાં NDRFની ટીમોને તૈનાત કરી દેવાઈ છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ 15 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું જે આયોજન કરાયું હતુ તેને રદ કર્યો છે અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યપ્રધાને આ બેઠકમાં અધિકારીઓ પાસેથી વાવાઝોડાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે તેમજ આવા સમયમાં શું કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાને વાયુ વાવાઝોડાને લઈ બેઠક બોલાવી

રાજ્યની તમામ શાળા કોલેજો પણ આ વાવાઝોડાને લઈને તંત્રના આદેશથી સાવચેતી વર્તી રહ્યું છે. ત્યારે GTU દ્વારા આગામી 12 અને 13 જુને લેવાનાર તમામ પરીક્ષાઓને રદ્દ કરવામાં આવી છે અને 14 જૂનથી રાબેતા મુજબ આવતી પરીક્ષાઓ લેવામાં આવશે. રદ્દ કરાયેલી પરીક્ષાનો કાર્યક્રમ GTUની વેબસાઈટ ઉપર આગામી સમયમાં જાહેર કરાશે.

Ahmedabad
GTUની પરીક્ષાઓ રદ

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર આવી રહ્યો છે, જેને લઈને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સતર્ક બન્યું છે. દરિયાયી વિસ્તારોમાં NDRFની ટીમોને તૈનાત કરી દેવાઈ છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ 15 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું જે આયોજન કરાયું હતુ તેને રદ કર્યો છે અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યપ્રધાને આ બેઠકમાં અધિકારીઓ પાસેથી વાવાઝોડાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે તેમજ આવા સમયમાં શું કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાને વાયુ વાવાઝોડાને લઈ બેઠક બોલાવી

રાજ્યની તમામ શાળા કોલેજો પણ આ વાવાઝોડાને લઈને તંત્રના આદેશથી સાવચેતી વર્તી રહ્યું છે. ત્યારે GTU દ્વારા આગામી 12 અને 13 જુને લેવાનાર તમામ પરીક્ષાઓને રદ્દ કરવામાં આવી છે અને 14 જૂનથી રાબેતા મુજબ આવતી પરીક્ષાઓ લેવામાં આવશે. રદ્દ કરાયેલી પરીક્ષાનો કાર્યક્રમ GTUની વેબસાઈટ ઉપર આગામી સમયમાં જાહેર કરાશે.

Ahmedabad
GTUની પરીક્ષાઓ રદ
R_GJ_AMD_15_11_JUN_2019_GTU_EXAM_CANCELL_STORY_YASH_UPADHYAY_AMD


વાયુ વાવાજોડા ને લઇ જીટીયુએ આવનારી 12 અને 13 ની પરીક્ષા રદ કરી 

અમદાવાદ 

આવનારી 12 અને 13 ના રોજ વાયુ વાવાજોડા નું સંકટ ગુજરાત ઉપર આવી રહ્યું છે જેને લઈને શાળા કોલેજો પણ આ વાવાજોડાને લઈને તંત્રના આદેશથી સાવચેતી વર્તી રહ્યું છે જીટીયુ એ પણ આ વાયુ ને લઈને પોતાની આવનારી પરીક્ષા રદ કરી છે 

આવનાર દિવસોમાં ગુજરાતમાં વાયુ વાવજોડા નું સંકટ જોવા મળી રહ્યું છે દરિયાઈ વિસ્તારોમાં અત્યારથી તંત્ર કામે લગાડી દેવામાં આવ્યું છે એનડીઆરફ ની ટિમો પણ તૈનાત કરી દીધી છે આ વાયુ ને લઈને સ્કૂલો અને કોલેજોએ કેટલીક જગ્યાએ રજા જાહેર કરી દીધી છે ત્યારે જી ટી યુ એ વાયુ વાવાઝોડાથી પરીક્ષા રદ્દ કરી છે આવનારી ૧૨ અને ૧૩ જુને લેવાતી તમામ પરિક્ષાઓ રદ્દ કરી છે અને આ તારીખોની રદ્દ કરાયેલી પરીક્ષાનો પછીછી કાર્યક્રમ જાહેર કરશે ત્યારે ૧૪ જૂનથી રાબેતા મુજબ આવતી પરીક્ષા લેવામાં આવશે રદ્દ કરાયેલી પરીક્ષાનો કાર્યક્રમ GTUની વેબસાઈટ ઉપર આવનાર સમયમાં જાહેર કરાશે જયારે ૧૪ જુનની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.