ETV Bharat / state

અમદાવાદના એજ્યુકેશન ગ્રુપે ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના નિર્ણયનો કર્યો વિરોધ

અમદાવાદઃ સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગના કારણે  22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. જેના કારણે તંત્રએ રાજ્યના તમામ ટ્યુશન ક્લાસીસને બંધ કરવાનો આદેશ કર્યો હતો. જેની સામે અમદાવાદના એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોતાની વાત તંત્ર સુધી પહોંચડાવા માટે તેમને એક સેમિનાર યોજ્યો હતો. જેમાં તેમણે પોતાની મુશ્કેલીઓ વિશે વાત કરી હતી.

author img

By

Published : May 31, 2019, 4:51 AM IST

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના નિર્ણય સામે વિરોધ

સુરતમાં થયેલા અકસ્માત બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું .રાજ્યના મોટાભાગના શહેરોમાં ટ્યુશન ક્લાસીસને તાત્કાલિક ધોરણે એકથી બે મહિના સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો. જેની સામે અમદાવાદના એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ નિર્ણય વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના ટાઉન હોલ ખાતે ટ્યુશન ક્લાસીસ સંચાલકોની એક સંચાલકોએ સેમિનાર યોજ્યો હતો. જેમાં શહેરના આશરે 300થી 400 સ્ટેશન સંચાલકો અને ફાયર વિભાગના ચીફ ઓફિસર દસ્તુર સાહેબ હાજર રહ્યા હતા. જેમણે ટ્યુશન સંચાલકોને ફાયર સેફ્ટીના નિયમો વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પોતાની સમસ્યા વિશે વાત કરી હતી.

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના નિર્ણય સામે વિરોધ

અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓએ NOC લેવામાં સમસ્યાઓ આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ જણાવ્યું હતું કે, ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના કારણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અભ્યાસ બગડી રહ્યો હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યુ હોવાનું જણાવવામાં આવ્યું હતુ. સાથે અમારા રોજગાર પર પણ અસર આવી રહી છે. માટે કોર્પોરેશન સહકાર આપે અને વહેલી તકે અમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે.

સુરતમાં થયેલા અકસ્માત બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું .રાજ્યના મોટાભાગના શહેરોમાં ટ્યુશન ક્લાસીસને તાત્કાલિક ધોરણે એકથી બે મહિના સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો. જેની સામે અમદાવાદના એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ નિર્ણય વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના ટાઉન હોલ ખાતે ટ્યુશન ક્લાસીસ સંચાલકોની એક સંચાલકોએ સેમિનાર યોજ્યો હતો. જેમાં શહેરના આશરે 300થી 400 સ્ટેશન સંચાલકો અને ફાયર વિભાગના ચીફ ઓફિસર દસ્તુર સાહેબ હાજર રહ્યા હતા. જેમણે ટ્યુશન સંચાલકોને ફાયર સેફ્ટીના નિયમો વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ પોતાની સમસ્યા વિશે વાત કરી હતી.

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપનો ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના નિર્ણય સામે વિરોધ

અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓએ NOC લેવામાં સમસ્યાઓ આવી રહી છે. તેમજ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસના સંચાલકોએ જણાવ્યું હતું કે, ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાના કારણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અભ્યાસ બગડી રહ્યો હોવાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યુ હોવાનું જણાવવામાં આવ્યું હતુ. સાથે અમારા રોજગાર પર પણ અસર આવી રહી છે. માટે કોર્પોરેશન સહકાર આપે અને વહેલી તકે અમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે.


On Thu, 30 May 2019, 16:33 GAUTAMBHAI KANTIBHAI JOSHI, <gautam.joshi@etvbharat.com> wrote:
R_GJ_AHD_08_30_MAY_2019_FIRE_SEFTY_SEMINAR_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

સુરતમાં ટ્યુશન ક્લાસીસ માં લાગેલી આગના કારણે 23 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા જે બાદ સમગ્ર દેશમાં આ ઘટનાને લઇ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા વધુમાં આ ઘટનામાં બિલ્ડિંગમાં તેમજ ટ્યુશન ક્લાસીસ માં સેફ્ટીના કાયદાઓનું પાલન થઈ નહોતું રહ્યું અને જો નિયમોનું પાલન થયું હોત તો કદાચ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ના ગુમાવ્યા હોત. પરંતુ સમગ્ર ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને રાજ્યના મોટાભાગના શહેરોમાં ટ્યુશન ક્લાસીસ ને તાત્કાલિક ધોરણે એકથી બે મહિના સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો જેના પગલે એજ્યુકેશન ગ્રુપ દ્વારા તંત્રના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો.

આજ રોજ અમદાવાદના ટાઉન હોલ ખાતે ટ્યુશન ક્લાસીસ સંચાલકોની એક સંચાલકોની મીટીંગ તેમજ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના આશરે 300 થી 400 સ્ટેશન સંચાલકો હાજર રહ્યા હતા અને  ટ્યુશન સંચાલકોને ફાયર અને સેફ્ટી ના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં ફાયર વિભાગના ચીફ ઓફિસર દસ્તુર સાહેબ હાજર રહ્યા હતા તેમજ મેયર અને કમિશનરને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જોકે તેઓ હાજર રહી ન શક્યા હતા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓએ NOC લેવામાં સમસ્યાઓ આવી રહી છે તેઓને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે ફાયર સેફટી ના નિયમો વિશે પૂરી જાણકારી નથી જે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને વધુમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અભ્યાસ બગડી રહ્યો છે વિધાર્થીઓને પણ નુકસાન થઈ રહ્યું છે સાથે અમારા રોજગાર પર પણ અસર આવી રહી છે જેથી કોર્પોરેશન સહકાર આપે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.