ETV Bharat / state

RTOના નવા નિયમ અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની પ્રતિક્રિયા - કોંગ્રેસના પરેશ ધાનાણી

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં RTOના નવા નિયમ મુજબ પ્રચંડ ભાવ વધારાનો 2 દિવસ પહેલા અમલ કરવામાં આવ્યો હતો. આ અસહ્ય પ્રચંડ વધારાના કારણે સામાન્ય પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી હતી, ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી હતી.

file photo
author img

By

Published : Sep 18, 2019, 7:11 PM IST

કોંગ્રેસના પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકારે કોઈપણ પૂર્વ તૈયારી કર્યા વગર જ RTOના નવા નિયમો લાગુ કરી દીધા હતા. જેના કારણે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, ત્યારે તેમના મત અનુસાર રાજ્યસભાની પેટા ચૂંટણી આવી રહી છે. તેના કારણે પણ ગુજરાતમાં એક મહિના માટે કદાચ આરટીઓના નવા નિયમ લાગુ કરવામાં ન આવી શકે. પરંતુ જો આ રીતના જ અસહ્ય ભાવ વધારો કરવામાં આવશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે.

RTOના નવા નિયમ અંગે પરેશ ધાનાણીની પ્રતિક્રિયા

પરેશ ધાનાણીના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારો તે બેકારીમાં મંદીની અસરથી તડપતી ભારતીય પ્રજા માટે ખૂબ જ દુઃખદ રૂપ ઘટના છે. હજી તો સરકારને સ્પષ્ટ બહુમતી ખોબે ખોબે વોટ આપીને જેમણે બનાવ્યા છે તે લોકોએ ભાવ વધારો કરી પ્રજાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.વોટ આપીને જેમણે સત્તા પર લાવ્યા છે તેને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ મહિના થયા છે અને આ ભાવ વધારો પ્રજા માટે પડતાના પાટુ બરાબર છે.

કોંગ્રેસના પરેશ ધાનાણીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકારે કોઈપણ પૂર્વ તૈયારી કર્યા વગર જ RTOના નવા નિયમો લાગુ કરી દીધા હતા. જેના કારણે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, ત્યારે તેમના મત અનુસાર રાજ્યસભાની પેટા ચૂંટણી આવી રહી છે. તેના કારણે પણ ગુજરાતમાં એક મહિના માટે કદાચ આરટીઓના નવા નિયમ લાગુ કરવામાં ન આવી શકે. પરંતુ જો આ રીતના જ અસહ્ય ભાવ વધારો કરવામાં આવશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે.

RTOના નવા નિયમ અંગે પરેશ ધાનાણીની પ્રતિક્રિયા

પરેશ ધાનાણીના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારો તે બેકારીમાં મંદીની અસરથી તડપતી ભારતીય પ્રજા માટે ખૂબ જ દુઃખદ રૂપ ઘટના છે. હજી તો સરકારને સ્પષ્ટ બહુમતી ખોબે ખોબે વોટ આપીને જેમણે બનાવ્યા છે તે લોકોએ ભાવ વધારો કરી પ્રજાની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.વોટ આપીને જેમણે સત્તા પર લાવ્યા છે તેને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ મહિના થયા છે અને આ ભાવ વધારો પ્રજા માટે પડતાના પાટુ બરાબર છે.

Intro:સમગ્ર ગુજરાતમાં આરટીઓ ના નવા નિયમ મુજબ પ્રચંડ ભાવ વધારાનો 2 દિવસ પહેલા અમલ કરવામાં આવ્યો હતો. આ અસહ્ય પ્રચંડ વધારાના કારણે સામાન્ય પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી હતી.


Body:ત્યારે કોંગ્રેસના પરેશ ધાનાણી દ્વારા આજે તેના ઉગ્ર પ્રત્યાઘાતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારે કોઈપણ પૂર્વતૈયારી કર્યા વગર જ આરટીઓ ના નવા નિયમો લાગુ કરી દીધા હતા. જેના કારણે પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ત્યારે તેમના મત અનુસાર રાજ્ય સભા ના સાત પેટા ચૂંટણી આવી રહી છે. તેના કારણે પણ ગુજરાતમાં એક મહિના માટે કદાચ આરટીઓ ના નવા નિયમ લાગુ કરવામાં ન આવી શકે. પરંતુ જો આ રીતના જ અસહ્ય ભાવ વધારો કરવામાં આવશે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવશે.


Conclusion:શ્રી પરેશ ધાનાણી ના જણાવ્યા અનુસાર આ ભાવ વધારો તે બેકારીમાં મંદીની અસરથી તડપતી ભારતીય પ્રજા માટે ખૂબ જ દુઃખદ રૂપ ઘટના છે હજી તો સરકારને સ્પષ્ટ બહુમતી ખોબે ખોબે વોટ આપીને જેમણે બનાવ્યા છે તે ને આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ મહિના થયા છે અને આ ભાવ વધારો પ્રજા માટે પડતા ના પાટુ બરાબર છે એપ્રુવલ ભરત પંચાલ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.