ETV Bharat / state

અમદાવાદમાં ઓનલાઈન કમ્યુનિટી દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું - ફૂડાહોલિકસના ફાઉન્ડર

અમદાવાદઃ આ વર્ષે નવરાત્રી નિમિત્તે ઓનલાઈન કમ્યુનિટી દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. બે મિત્રો રોમન ભટ્ટ અને એશા શાહ વચ્ચે 2012ની શરૂઆતમાં વાતચીત શરૂ થઇ હતી તે ખૂબ જ ટૂંકા ગાળામાં એક નક્કર સ્વરૂપને આકાર લઈ ગયું.

ઓનલાઈન કમ્યુનિટી દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું
author img

By

Published : Sep 29, 2019, 8:29 PM IST

અમદાવાદમાં ફુડાહોલિકસ બનાવવાની પાછળનો ઉદ્દેશ એ હતો કે, ફૂડ પ્રેમીઓને એક થવું અને તેમને ખાવા માટેના પ્રેમ વિશે ચિત્તભ્રમિત થવાનું પૂરું પાડવું. 40000 સભ્યો ફૂડ કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રોના છે, ત્યાં ફૂડ વિવેચકો ભોજન વિશેષ જાણકારો, રેસ્ટોરન્ટ માલિકો, વિદ્યાર્થીઓ, કાર્યકારી વ્યવસાયો ધરાવતા લોકો આ બધા જ લોકોનો સમાવેશ થાય છે, ત્યારે ફૂડાહોલિકસના ફાઉન્ડરે વિચાર્યું કે, હવે ખાવા સાથે બીજું શું થઇ શકે છે, ત્યારે તેમને વિચાર આવ્યું કે, મ્યુઝિક અને મ્યુઝિક એ ગુજરાતીઓને ગરબા તરફ દોરી જાય છે જેના લીધે જ આ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે બીજી ઓક્ટોબરે ઓરિયન પાર્ટી પ્લોટમાં થવાના છે.

અમદાવાદમાં ઓનલાઈન કમ્યુનિટી દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું

એશાએ જણાવ્યું કે, આ અમારું સેકન્ડ એડિશન છે, ગયા વર્ષે જે ગરબાનું અમે આયોજન કર્યું હતું તેના લીધે જ આ વર્ષે પણ અમે નવા ઉત્સાહ સાથે પાછા આ છે. વ્યાઆ રાસ ગરબા 2019માં લોકોને પ્રાચીન ગરબા જોવા અને જાણવા મળશે અને જે લોકો ગરબાના શોખીન છે તેમના માટે આ ઇવેન્ટ ખાસ બની રહેશે. એટલું જ નહીં અમે લોકોને દાંડિયા પણ આપવાના છીએ જેને લીધે લોકોમાં ગરબા કરવાનો ઉત્સાહ બની રહે. તો આ સાથે જમવાની પણ 18 -20 જેટલી અવનવી આઈટમ રાખવામાં આવી છે. જેથી લોકો ગરબાની સાથે તેની પણ મજા લઇ શકે.

અમદાવાદમાં ફુડાહોલિકસ બનાવવાની પાછળનો ઉદ્દેશ એ હતો કે, ફૂડ પ્રેમીઓને એક થવું અને તેમને ખાવા માટેના પ્રેમ વિશે ચિત્તભ્રમિત થવાનું પૂરું પાડવું. 40000 સભ્યો ફૂડ કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રોના છે, ત્યાં ફૂડ વિવેચકો ભોજન વિશેષ જાણકારો, રેસ્ટોરન્ટ માલિકો, વિદ્યાર્થીઓ, કાર્યકારી વ્યવસાયો ધરાવતા લોકો આ બધા જ લોકોનો સમાવેશ થાય છે, ત્યારે ફૂડાહોલિકસના ફાઉન્ડરે વિચાર્યું કે, હવે ખાવા સાથે બીજું શું થઇ શકે છે, ત્યારે તેમને વિચાર આવ્યું કે, મ્યુઝિક અને મ્યુઝિક એ ગુજરાતીઓને ગરબા તરફ દોરી જાય છે જેના લીધે જ આ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે બીજી ઓક્ટોબરે ઓરિયન પાર્ટી પ્લોટમાં થવાના છે.

અમદાવાદમાં ઓનલાઈન કમ્યુનિટી દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું

એશાએ જણાવ્યું કે, આ અમારું સેકન્ડ એડિશન છે, ગયા વર્ષે જે ગરબાનું અમે આયોજન કર્યું હતું તેના લીધે જ આ વર્ષે પણ અમે નવા ઉત્સાહ સાથે પાછા આ છે. વ્યાઆ રાસ ગરબા 2019માં લોકોને પ્રાચીન ગરબા જોવા અને જાણવા મળશે અને જે લોકો ગરબાના શોખીન છે તેમના માટે આ ઇવેન્ટ ખાસ બની રહેશે. એટલું જ નહીં અમે લોકોને દાંડિયા પણ આપવાના છીએ જેને લીધે લોકોમાં ગરબા કરવાનો ઉત્સાહ બની રહે. તો આ સાથે જમવાની પણ 18 -20 જેટલી અવનવી આઈટમ રાખવામાં આવી છે. જેથી લોકો ગરબાની સાથે તેની પણ મજા લઇ શકે.

Intro:અમદાવાદઃ

બાઈટ: એશા શાહ(ફાઉન્ડર, ફૂડાહોલિકસ ઇન અમદાવાદ)

બે મિત્રો રોમન ભટ્ટ અને એશા શાહ વચ્ચે 2012 ની શરૂઆતી વાતચીતમાં શરૂ થયું હતું તે ખૂબ જ ટૂંકા ગાળામાં એક નક્કર સ્વરૂપ અને આકાર લઈ ગયું. અમદાવાદમાં ફુડાહોલિકસ બનાવવાની પાછળનો ઉદ્દેશ એ હતું કે ફૂડ પ્રેમીઓને એક થવું અને તેમને ખાવા માટેના પ્રેમ વિશે ચિત્તભ્રમિત થવાનું પૂરું પાડવું. 40000 સભ્યો ફૂડ કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રના છે ત્યાં ફૂડ વિવેચકો ભોજન વિશેષ જાણકારો રેસ્ટોરન્ટ માલિકો વિદ્યાર્થીઓ કાર્યકારી વ્યવસાયો ધરાવતા લોકો આ બધા જ લોકોનો સમાવેશ થાય છે. ત્યારે ફૂડાહોલિકસના ફાઉન્ડર એ વિચાર્યું કે હવે ખાવા સાથે બીજું શું ત્યારે તેમના દિમાગમાં આવ્યું કે મ્યુઝિક અને મ્યુઝિક એ ગુજરાતીઓને ગરબા તરફ દોરી જાય છે જેના લીધે જ આ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે બીજી ઓક્ટોબરે ઓરિયન પાર્ટીપ્લોટમાં થવાના છે.


Body:એશા જણાએ છે કે," આ અમારું સેકન્ડ એડિશન છે, ગયા વર્ષે જે ગરબાનું અમે આયોજન કર્યું હતું તેના લીધે જ આ વર્ષે પણ અમે નવા ઉત્સાહ સાથે પાછા આવ્યા છે. આ રાસ ગરબા 2019માં લોકોને પ્રાચીન ગરબા જોવા અને જાણવા મળશે અને જે લોકો ગરબાના શોખીન છે તેમના માટે આ ઇવેન્ટ ખાસ બની રહેશે. આલુ જ નહીં અમે લોકોને દાંડિયા પણ આપવાના છે જેન લીધે લોકોમાં ગરબા કરવાનો ઉત્સાહ બની રહે , સાથે સાથે ખાવાની પણ 18 20 જેટલી અવનવી આઈટમ રાખેલી છે જે લોકોને ગરબા ની સરહે સાથે ખાવાની પણ મજા કરાવશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.