"સભા રાત" એટલે કે "સબસે બારાત". મુસ્લિમો દ્વારા પોતાના સ્વર્ગીય પિતૃઓને યાદ કરી ને તેમની કબર ઉપર ફૂલ હાર અગરબત્તી તેમજ અત્તર ચડાવી તેમને યાદ કરવામાં આવે છે. આજે શાહીબાગ ખાતેના કબ્રસ્તાનમાં આવતીકાલે તૈયારીના ભાગરૂપે દરેક કબરોને સાફસૂફ કરી રંગ કરવામાં આવ્યો હતો.
પૂર્વજોની યાદમાં મુસ્લિમ સમાજે "સબે બારાત"ની ઉજવણી કરશે - sabebarat
અમદાવાદ: આવતીકાલે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા "સબે બારાત"ની ઉજવણી કરવામાં આવશે. "સબે બારાત" ઉત્સવ એટલે કે તેમના મૃત્યુ પામેલા પૂર્વજોને યાદ કરવાનો દિવસ.
![પૂર્વજોની યાદમાં મુસ્લિમ સમાજે "સબે બારાત"ની ઉજવણી કરશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3051814-thumbnail-3x2-ahm.jpg?imwidth=3840)
કબ્રસ્તાન - શાહીબાગ
"સભા રાત" એટલે કે "સબસે બારાત". મુસ્લિમો દ્વારા પોતાના સ્વર્ગીય પિતૃઓને યાદ કરી ને તેમની કબર ઉપર ફૂલ હાર અગરબત્તી તેમજ અત્તર ચડાવી તેમને યાદ કરવામાં આવે છે. આજે શાહીબાગ ખાતેના કબ્રસ્તાનમાં આવતીકાલે તૈયારીના ભાગરૂપે દરેક કબરોને સાફસૂફ કરી રંગ કરવામાં આવ્યો હતો.
કબ્રસ્તાન - શાહીબાગ
કબ્રસ્તાન - શાહીબાગ
Intro:આવતીકાલે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા સબે બારાત ની ઉજવણી કરવામાં આવશે એટલે કે તેમના મૃત્યુ પામેલા પૂર્વજોને યાદ કરવામાં આવશે
Body:સભા રાત એટલે કે સબસે બારાત એટલે કે મુસ્લિમો દ્વારા પોતાના સ્વર્ગીય પિતૃઓને યાદ કરી ને તેમની કબર ઉપર ફૂલ હાર અગરબત્તી તેમજ અત્તર ચડાવી અને યાદ કરવામાં આવે છે
Conclusion:આજે શાહીબાગ ખાતેના કબ્રસ્તાનમાં આવતીકાલે તૈયારીના ભાગરૂપે દરેક કબરો ને સાફસૂફ કરી રંગરોગાન કરવામાં આવ્યો હતો
Body:સભા રાત એટલે કે સબસે બારાત એટલે કે મુસ્લિમો દ્વારા પોતાના સ્વર્ગીય પિતૃઓને યાદ કરી ને તેમની કબર ઉપર ફૂલ હાર અગરબત્તી તેમજ અત્તર ચડાવી અને યાદ કરવામાં આવે છે
Conclusion:આજે શાહીબાગ ખાતેના કબ્રસ્તાનમાં આવતીકાલે તૈયારીના ભાગરૂપે દરેક કબરો ને સાફસૂફ કરી રંગરોગાન કરવામાં આવ્યો હતો
Last Updated : Apr 20, 2019, 9:39 AM IST