ETV Bharat / state

ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઇને જાણો કેટલીક રસપ્રદ વાત.... - rath yatra

અમદાવાદઃભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળમાં સરસપુર જશે. તેની સાથો સાથ 600 જેટલી ધજાઓ સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવે છે. 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવ્યા બાદ ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઇને જાણો કેટલીક રસપ્રદ વાત....
author img

By

Published : Jun 17, 2019, 12:42 PM IST

આ જળયાત્રામાં 15 ગજરાજો, 108 પારંપરીક કળશ અને 1008 મહિલાઓ પણ જોડાય છે. તથા 10 થી વધુ ભજન મંડળીઓ, 501 જેટલા લોકો હાથમાં વિવિધ રંગોના ઝંડા અને ધજા સાથે સામેલ થતા હોય છે.આ ઉપરાંત 51 લોકો ચાંદીની છડી સાથે ,10 જેટલા લોકો કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવે છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા સમાન જ આ જળયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ મંદિરમાં પંદર દિવસ સુધી ભગવાન વિગ્રહ રહેશે.

જળયાત્રાની જાણો કેટલીક રસપ્રદ વાત

  • ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા છે જળયાત્રા.
  • રથયાત્રાનો પહેલો પડાવ એટલે જળયાત્રા.
  • જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
  • જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચશે.
  • સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.
  • ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરાશે.
  • જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે.
  • મંદિરમાં ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવશે.
  • જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભક્તજનો રહેશે ઉપસ્થિત.
  • મંદિરમાં મૂર્તિઓને દૂધ-કેસરથી સ્નાન કરાવવામાં આવશે.
  • તાંબા અને પિતળના કળશમાં લાવશે જળ.
  • જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું મહત્વ વિશેષ છે.
  • જળાભિષેક બાદ ગજવેશમાં પ્રભુનાં દર્શન આપશે.
  • જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન થશે.

ગજવેશ સાથે જોડાયેલી છે એક અનોખી માન્યતા જાણો શુ છે એ માન્યતા....

જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો તે બે મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થયા. ભક્તને લાગ્યું કે, આ ભગવાન ન હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.જળયાત્રા બાદ ભગવાન પોતાના મામાના ઘરે સરસપૂરમાં જતા હોય છે.

આ જળયાત્રામાં 15 ગજરાજો, 108 પારંપરીક કળશ અને 1008 મહિલાઓ પણ જોડાય છે. તથા 10 થી વધુ ભજન મંડળીઓ, 501 જેટલા લોકો હાથમાં વિવિધ રંગોના ઝંડા અને ધજા સાથે સામેલ થતા હોય છે.આ ઉપરાંત 51 લોકો ચાંદીની છડી સાથે ,10 જેટલા લોકો કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવે છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા સમાન જ આ જળયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ મંદિરમાં પંદર દિવસ સુધી ભગવાન વિગ્રહ રહેશે.

જળયાત્રાની જાણો કેટલીક રસપ્રદ વાત

  • ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા છે જળયાત્રા.
  • રથયાત્રાનો પહેલો પડાવ એટલે જળયાત્રા.
  • જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
  • જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચશે.
  • સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.
  • ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરાશે.
  • જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે.
  • મંદિરમાં ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવશે.
  • જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભક્તજનો રહેશે ઉપસ્થિત.
  • મંદિરમાં મૂર્તિઓને દૂધ-કેસરથી સ્નાન કરાવવામાં આવશે.
  • તાંબા અને પિતળના કળશમાં લાવશે જળ.
  • જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું મહત્વ વિશેષ છે.
  • જળાભિષેક બાદ ગજવેશમાં પ્રભુનાં દર્શન આપશે.
  • જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન થશે.

ગજવેશ સાથે જોડાયેલી છે એક અનોખી માન્યતા જાણો શુ છે એ માન્યતા....

જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો તે બે મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થયા. ભક્તને લાગ્યું કે, આ ભગવાન ન હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.જળયાત્રા બાદ ભગવાન પોતાના મામાના ઘરે સરસપૂરમાં જતા હોય છે.

Intro:Body:



R_GJ_AHD_04_17_JUNE_2019_JALYATRA_SPECIAL_VIDEO_STORY_SMIT_CHAUHAN_AHMD





અમદાવાદ





ભગવાન જગન્નાથજીની જળયાત્રાને લઇને જાણવા જેવી રસપ્રદ વાત





અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાવા જઈ રહી છે. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળમાં સરસપુર જશે. તેની સાથો સાથ 600 જેટલી ધજાઓ સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરવામાં આવે છે. 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવ્યા બાદ ભગવાનને મહાજળાભિષેક કરવામાં આવે છે.





આ જળયાત્રામાં 15 ગજરાજો, 108 પારંપરીક કળશ અને 1 હજાર આઠ મહિલાઓ પણ જોડાયેલી હોય છે. જળયાત્રામાં 10થી વધુ ભજન મંડળીઓ પણ જોડાઈ છે. જ્યારે 501 જેટલા લોકો હાથમાં વિવિધ રંગોના ઝંડા અને ધજા સાથે સામેલ થયતાં હોય છે.





આ સિવાય 51 લોકો ચાંદીની છડી સાથે 10 જેટલા કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવે છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા સમાન જ આ જળયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ મંદિરમાં પંદર દિવસસુધી ભગવાન વિગ્રહ રહેશે.





જળયાત્રાની રસપ્રદ વાત





ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા છે જળયાત્રા

રથયાત્રાનો પહેલા પડાવ એટલે જળયાત્રા

જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે

સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજનનું આયોજન કરાયું છે

ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરાશે

જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે 

મંદિરમાં ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે

જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનો ઉપસ્થિત હશે

મંદિરમાં મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવાશે

તાંબા અને પિતળના કળશમાં લાવશે જળ

જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું મહત્વ વિશેષ છે

જળાભિષેક બાદ ગજવેશમાં પ્રભુનાં દર્શન આપશે

જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન થશે

ગજવેશ સાથે જોડાયેલી છે અનોખી માન્યતા

જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે

ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો 

તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો

તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થયા

ભક્તને લાગ્યું કે, આ ભગવાન નાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો

જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા

ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે

જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે

જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે સરસપૂરમાં જતા હોય છે



નોંધ: ભગવાન જગન્નાથ મંદિરના અને ભગવાનના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર થી લઇ લેવા, આજે લાઈવ કર્યું છે તેમાંથી વિડિયો લેવા, બ્રેકિંગ માંથી પણ લેવા વિડિયો,

સ્ક્રિપ્ટ એડિટ કરવી


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.