ETV Bharat / state

અમદાવાદમાં જમિયત ઉલમા-એ-હિન્દ દ્વારા કરાયું રાશન કીટનું વિતરણ

author img

By

Published : Apr 5, 2020, 7:28 PM IST

મુસ્લિમ સંગઠન જમિયત ઉલમા-એ-હિન્દ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પરના સફાઈ કામદારો અને હોમગાર્ડના જવાનોને રાશન કીટનું વિતરણ કર્યુ હતું.

A
અમદાવાદમાં જમિયત ઉલમાં એ હિન્દ દ્વારા કરાયું રાસન કીટનું વિતરણ

અમદાવાદઃ લોકડાઉનના આ સમયમાં કોરોના વાયરસ સામે લડવા દરેક ધર્મના લોકો આગળ આવી રહ્યા છે. અમદાવાદના ખાનપુર ખાતે આવેલ જમિયત ઉલમા એ હિન્દના કાર્યકરોએ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાકટ પરના સફાઈ કામદાર અને હોમગાર્ડને રાશન કીટનું વિતરણ કર્યું હતું.

A
અમદાવાદમાં જમિયત ઉલમાં એ હિન્દ દ્વારા કરાયું રાસન કીટનું વિતરણ

જેમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠા જેવી ઘરવખરીનો સમાવેશ થાય છે. આ સંગઠન અત્યાર સુધીમાં લગભગ પાંચથી-છ હજાર જેટલી કીટનું વિતરણ કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર કરી ચૂકયુ છે. સંગઠનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં તેઓ સરકારની સાથે છે અને સરકારે સૂચવેલા દિશાનિર્દેશોનું પાલન સૌ કોઈએ કરવું જ જોઈએ.

અમદાવાદઃ લોકડાઉનના આ સમયમાં કોરોના વાયરસ સામે લડવા દરેક ધર્મના લોકો આગળ આવી રહ્યા છે. અમદાવાદના ખાનપુર ખાતે આવેલ જમિયત ઉલમા એ હિન્દના કાર્યકરોએ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાકટ પરના સફાઈ કામદાર અને હોમગાર્ડને રાશન કીટનું વિતરણ કર્યું હતું.

A
અમદાવાદમાં જમિયત ઉલમાં એ હિન્દ દ્વારા કરાયું રાસન કીટનું વિતરણ

જેમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠા જેવી ઘરવખરીનો સમાવેશ થાય છે. આ સંગઠન અત્યાર સુધીમાં લગભગ પાંચથી-છ હજાર જેટલી કીટનું વિતરણ કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર કરી ચૂકયુ છે. સંગઠનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં તેઓ સરકારની સાથે છે અને સરકારે સૂચવેલા દિશાનિર્દેશોનું પાલન સૌ કોઈએ કરવું જ જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.