ETV Bharat / state

ગૃહપ્રધાને લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત,જેલ અંગે કરી સમીક્ષા

અમદાવાદઃ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી. ખાસ કરીને જેલની રિવ્યૂ મુલાકાત લીધી અને સાથો સાથ જેલની વર્તમાન પરિસ્થિતિ અને વ્યવસ્થાને લઈને જેલના ડીજી મોહન ઝા અને અમદાવાદ સેન્ટ્રલ જેલના એસપી મહેશ નાયક સાથે સમીક્ષા કરી હતી.

author img

By

Published : Jun 22, 2019, 4:34 AM IST

ગૃહપ્રધાને લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત,જેલ અંગે કરી સમીક્ષા....

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સેન્ટ્રલ જેલને ઐતિહાસિક સ્થળ પણ મનાઈ રહ્યું છે. ત્યારે મહાત્મા ગાંધીથી લઈને અનેક મહાનુભાવો અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અંગ્રેજ શાસન કાળ દરિમયાન રહી ચૂક્યા છે. ત્યારે રાષ્ટ્રીય કવિ ઝવેરીચંદ મેઘાણી અને પંડિત રવિશંકર પણ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે રહી ચૂક્યા છે. જેને લઈને સેન્ટ્રલ જેલમાં 2 ઓરડા બનાવવામાં આવ્યા છે. તે ઓરડીમાં ઝવેરચંદ મેઘાણી અને પંડિત રવિશંકર રહ્યા હતા. એ ઓરડીમાં જેતે સમયના સ્મરણો મૂકવામાં આવ્યા છે. જે ઓરડાનું શુક્રવારે રાજય ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાના હાથે ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતુ.

ગૃહપ્રધાને લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત,જેલ અંગે કરી સમીક્ષા

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સેન્ટ્રલ જેલને ઐતિહાસિક સ્થળ પણ મનાઈ રહ્યું છે. ત્યારે મહાત્મા ગાંધીથી લઈને અનેક મહાનુભાવો અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અંગ્રેજ શાસન કાળ દરિમયાન રહી ચૂક્યા છે. ત્યારે રાષ્ટ્રીય કવિ ઝવેરીચંદ મેઘાણી અને પંડિત રવિશંકર પણ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે રહી ચૂક્યા છે. જેને લઈને સેન્ટ્રલ જેલમાં 2 ઓરડા બનાવવામાં આવ્યા છે. તે ઓરડીમાં ઝવેરચંદ મેઘાણી અને પંડિત રવિશંકર રહ્યા હતા. એ ઓરડીમાં જેતે સમયના સ્મરણો મૂકવામાં આવ્યા છે. જે ઓરડાનું શુક્રવારે રાજય ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાના હાથે ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતુ.

ગૃહપ્રધાને લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત,જેલ અંગે કરી સમીક્ષા
R_GJ_AHD_08_21_JUN_2019_HM_VISIT_JAIL_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

ગૃહપ્રધાને લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત,જેલ અંગે કરી સમીક્ષા....


રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ અમદાવાદ સેન્ટ્રલ જેલ ની મુલાકાત લીધી હતી..ખાસ કરીને જેલની રિવ્યૂ મુલાકાત લીધી અને સાથો સાથ જેલ ની વર્તમાન પરિસ્થિતિ અને વ્યવસ્થા ને લઈ ને જેલના dg મોહન ઝા અને અમદાવાદ સેન્ટ્રલ જેલના એસ પી મહેશ નાયક સાથે સમીક્ષા કરી હતી.


ઉલ્લેખનીય છે કે અમદાવાદ સેન્ટ્રલ જેલ ને એતિહાસિક સ્થળ પણ મનાઈ રહ્યું છે..ત્યારે મહાત્મા ગાંધી થી લઈ ને અનેક મહાનુભાવો અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અંગ્રેજ સાસન કાલ દરિમયાન રહી ચૂક્યા છે ત્યારે રાષ્ટ્રીય શાયરઝવેરી ચંદ મેઘાણી અને પંડિત રવિશંકર પણ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે રહી ચૂક્યા છે..જેને લઈ ને સેન્ટ્રલ જેલ માં 2 ખોલિયો બનાવવા માં આવી છે તે ખોલીમાં ઝવેરચંદ મેઘાણી અને પંડિત રવિશંકર રહયા હતા એ ખોલી માં જેતે સમયના સ્મરણો મુકવામાં આવ્યા છે જે ખોલી નો આજે રાજય ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજાના હાથે ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું...

બાઈટ-પ્રદીપ સિંહ જાડેજા,ગૃહ રાજય પ્રધાન..


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.