ETV Bharat / state

શહેરમાં રોગચાળો વકર્યો, અમદાવાદીઓ ડેન્ગ્યુ અને ટાઈફોડના સકંજામાં - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમાચાર

અમદાવાદઃ વરસાદના પગલે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. ચાલુ માસમાં ડેન્ગ્યુના 811 અને ટાઇફોઇડના 700 કેસ નોંધાયા છે. આરોગ્ય ખાતા દ્વારા રોગચાળાની વિવિધ એક્ટિવિટી કરાતી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે દાવા પોકળ સાબિત થાય છે.

Ahmedabad
author img

By

Published : Sep 30, 2019, 10:58 PM IST

શહેરની સરકારી તેમજ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ દર્દીઓની સંખ્યા પણ વધતી રહી છે.

શહેરમાં રોગચાળો વકર્યો, અમદાવાદીઓ ડેન્ગ્યુ અને ટાઈફોડના સકંજામાં
  • મલેરિયા: 624
  • ઝેરી મલેરિયા: 37
  • ડેન્ગ્યુ: 811
  • ચિકન ગુનિયા: 06
  • ઝાડા ઉલટી: 444
  • કમળો: 311
  • ટાઇફોઇ:ડ703
  • કોલેરા: 38


ડેન્ગ્યુના કેસની વાત કરવામાં આવે તો પોશ વિસ્તારમાં રોગચાળો ભારે વકર્યો છે. બોડકદેવ, થલતેજ, લાંભા વટવા, નવરંગપુરા ચાંદખેડા વિસ્તારમાં વધુ કેસ નોંધાયા છે. ટાઈફોડમાં સરસપુર, દાણીલીમડા, રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. તંત્ર આ બદલ વધુ વરસાદ અને પ્રદૂષિત પાણીને જવાબદાર ગણાવે છે.

શહેરની સરકારી તેમજ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ દર્દીઓની સંખ્યા પણ વધતી રહી છે.

શહેરમાં રોગચાળો વકર્યો, અમદાવાદીઓ ડેન્ગ્યુ અને ટાઈફોડના સકંજામાં
  • મલેરિયા: 624
  • ઝેરી મલેરિયા: 37
  • ડેન્ગ્યુ: 811
  • ચિકન ગુનિયા: 06
  • ઝાડા ઉલટી: 444
  • કમળો: 311
  • ટાઇફોઇ:ડ703
  • કોલેરા: 38


ડેન્ગ્યુના કેસની વાત કરવામાં આવે તો પોશ વિસ્તારમાં રોગચાળો ભારે વકર્યો છે. બોડકદેવ, થલતેજ, લાંભા વટવા, નવરંગપુરા ચાંદખેડા વિસ્તારમાં વધુ કેસ નોંધાયા છે. ટાઈફોડમાં સરસપુર, દાણીલીમડા, રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. તંત્ર આ બદલ વધુ વરસાદ અને પ્રદૂષિત પાણીને જવાબદાર ગણાવે છે.

Intro:અમદાવાદ:

બાઈટ: ભાવિન સોલંકી(આરોગ્ય અધિકારી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)

વરસાદના પગલે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સપડાયા છે ચાલુ માસમાં ડેન્ગ્યુ ના 811 અને ટાઇફોઇડના 700 કેસ નોંધાયા છે. આરોગ્ય ખાતા દ્વારા રોગચાળાને વિવિધ એક્ટિવિટી કરાતી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે દાવા પોકળ સાબિત થાય છે.


Body:શહેરની સરકારી તેમજ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો અમદાવાદ નો પ્રકાર હોય કે પછી પોષ વિસ્તાર દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે.

મલેરિયા: 624
ઝેરી મલેરિયા: 37
ડેન્ગ્યુ: 811
ચિકન ગુનિયા: 06
ઝાડા ઉલટી 444
કમળો 311
ટાઇફોઇડ703
કોલેરા: 38

ડેન્ગ્યુના કેસની વાત કરવામાં આવે તો પોશ વિસ્તારમાં રોગચાળો જોવા મળી રહ્યો છે બોડકદેવ, થલતેજ, લાંભા વટવા, નવરંગપુરા ચાંદખેડા વિસ્તારમાં વધુ કેસ નોંધાયા છે. ટાઈફોડમાં સરસપુર દાણીલીમડા રખિયાલ ગોમતીપુર વિસ્તારમાં રોગચાળો જોવા મળી રહ્યું છે તંત્ર માટે વધુ વરસાદ અને પ્રદૂષિત પાણીને જવાબદાર ગણાવે છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.