ETV Bharat / state

‘વાયુ’ વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્ર પ્રવાસન અને યાત્રાધામોની પ્રિમિયમ બસો 14 જૂન સુધી રદ

અમદાવાદઃ ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી દૂર છે ત્યારે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. જાનમાલને નુકસાન ન થાય તે માટે સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોને રદ કર્યા બાદ હવે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા 14 જૂન સુધી રદ કરવાનો નિર્ણય કરાયો છે.

author img

By

Published : Jun 13, 2019, 11:47 AM IST

વાયુ વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની પ્રિમિયમ બસો 14 જૂન સુધી રદ

વાયુ વાવાઝોડામાં નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારને માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સૌરાષ્ટ્રના પ્રવાસન યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા 3 દિવસ માટે રદ કરવામાં આવી છે.

નિગમ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઇને મુસાફરોના જાન અને માલની સલામતીને લક્ષમાં લઇ નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉપરાંત આ બસોમાં નિગમની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલા મોબાઇલ નંબર ઉપર ‘બસ રદ’ એવા SMS દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને ઝડપથી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડામાં નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારને માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સૌરાષ્ટ્રના પ્રવાસન યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા 3 દિવસ માટે રદ કરવામાં આવી છે.

નિગમ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઇને મુસાફરોના જાન અને માલની સલામતીને લક્ષમાં લઇ નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉપરાંત આ બસોમાં નિગમની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલા મોબાઇલ નંબર ઉપર ‘બસ રદ’ એવા SMS દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને ઝડપથી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

R_GJ_AHD_04_12JUN_2019_ST_BUS_CANCELLATION_PHOTO_STORY_PARTH_JANI_AHMEDABAD
કેટેગરી- ટોપ ન્યુઝ, રાજ્ય
હેડિંગ- ટ્રેનો- ફ્લાઇટસ બાદ હવે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસો રદ

વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારાથી ગણતરીના કિલોમિટર જ દુર છે ત્યારે રાજ્ય સરકાર હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા ત્વરિત પગલા ભરી લેવામાં આવ્યા છે. વાવાઝોડામાં વધુ જાનહાની ન થાય તે રીતે સરકારે આયોજન કર્યુ છે. સોરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોને રદ કર્યા બાદ હવે સૌરાષ્ટ્રના પ્રવાસન અને યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા ૧૪ જુનસુધી રદ કરવાનો નિર્ણય કરાયો છે 

વાયુ નામના વાવાઝોડમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાજ્ય સરકારને માર્ગ વાહન વ્યવ્હાર નિગમ દ્વારા સૌરાષ્ટ્રના પ્રવાસન યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા ત્રણ દિવસ માટે રદ કરવાનુ જાહેર કરવામાં આવ્યુ છે. નિગમ દ્વારા વધુમાં જણાવ્યુ હતુ કે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઇને મુસાફરોના જાન અને માલની સલામતીને લક્ષમાં લઇ નિગમ દ્વારા આ નિર્ણય કરાયો છે. ઉપરાતં આ બસોમાં નિગમની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલ મોબાઇલ નંબર ઉપર ‘બસ રદ’ એવા એસ.એમ.એસ. દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને ઝડપથી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.