ETV Bharat / state

બીટકોઇન આપઘાત કેસ: DCPની ખાતરી બાદ પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો

author img

By

Published : May 19, 2019, 3:23 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં બીટકોઇન બ્રોકરે આત્મહત્યા કરી છે. જેના માટે Dy.SP ચિરાગ પટેલને જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. આ મામલાને લઇને પરિજનોએ મૃતદેહ સ્વિકારવાની ના પાડી હતી. અંતે આ મામલાને લઇને DCP એ તપાસની ખાતરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો અને આખરે પરિજનોએ મૃતદેહને સ્વીકાર્યો હતો.

અમદાવાદના બીટકોઇન બ્રોકરે કર્યો આપઘાત,Dy.SP ચિરાગ પટેલ શંકાના ઘેરામાં

અમદાવાદમાં ફરી એકવાર બીટકોઇન પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા બીટકોઇન બ્રોકર ભરત પટેલે આત્મહત્યા કરી છે. તે માનસિક રીતે હેરાન થતાં હોવાથી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનું સ્યુસાઇડથી જાણવા મળ્યું છે. તેણે લખ્યું હતું કે, “હું ભરતકુમાર પટેલ, બીટકોઇ બ્રોકર હતો. મને મારો નાનો ભાઇ એટલે કે, Dy.SP ચિરાગ પટેલ માનસિક રીતે ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું. હું બીટકોઈન ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે મને 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપ્યા હતા. જે લોસ થતાં 5 બીટકોઈનનો 11,575નો વાંરવાર હિસાબ માંગી મને હેરાન કરતા હતા.”

બીટકોઇન આપઘાત કેસ: DCPની ખાતરી બાદ પરિજનોએ કર્યો મૃતદેહનો સ્વિકાર

આ ઉપરાંત આ સુસાઈડ નોટમાં મૃતકે જણાવ્યું હતું કે, મારા બંને ભાઈઓનું મારી પર ખુબ દબાણ હતું. તેમણે બીટકોઈન રિકવરી માટે મને હેરાન કરી મારૂં જીવવું હરામ કરી નાંખ્યું હતું. તે ઓછું હતું તો, મને ઘરે આવી પુરા બીટકોઈ આપી દેવાની ધમકી આપતા હતા. આથી મારી પાસે બીજો કોઇ રસ્તો ન હોવાથી હું આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છું.”

અમદાવાદના બીટકોઇન બ્રોકરે કર્યો આપઘાત,Dy.SP ચિરાગ પટેલ શંકાના ઘેરામાં
અમદાવાદના બીટકોઇન બ્રોકરે કર્યો આપઘાત,Dy.SP ચિરાગ પટેલ શંકાના ઘેરામાં

ભરત પટેલનો પરિવાર પોતાના દિકરાને ન્યાય અપાવવા માટે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગે પહોંચી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે, જ્યાં સુધી આરોપીને સજા નહીં ત્યાં સુધી ભરતની મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી લેશે નહીં.

અમદાવાદના બિટકોઇન બ્રોકર ભરત પટેલના આત્મહત્યાને લઇને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા ઝોન-2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારને યોગ્ય તપાસની ખાતરી આપી હતી. ત્યાર બાદ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આ મામલે PI તપાસ કરશે અને સુપરવિઝન રહેશે. FSમાં સ્યુસાઇડ નોટ તપાસ માટે મોકલવામાં આવશે અને એક્સપર્ટની મદદ લેવામાં આવશે. ગુજરાતમા બીટકોઈન પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ પોલીસ અધિકારીની સંડોવણી સામે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં DCPએ ખાતરી આપતા પરિવારે અંતે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

અમદાવાદમાં ફરી એકવાર બીટકોઇન પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા બીટકોઇન બ્રોકર ભરત પટેલે આત્મહત્યા કરી છે. તે માનસિક રીતે હેરાન થતાં હોવાથી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનું સ્યુસાઇડથી જાણવા મળ્યું છે. તેણે લખ્યું હતું કે, “હું ભરતકુમાર પટેલ, બીટકોઇ બ્રોકર હતો. મને મારો નાનો ભાઇ એટલે કે, Dy.SP ચિરાગ પટેલ માનસિક રીતે ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું. હું બીટકોઈન ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે મને 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપ્યા હતા. જે લોસ થતાં 5 બીટકોઈનનો 11,575નો વાંરવાર હિસાબ માંગી મને હેરાન કરતા હતા.”

બીટકોઇન આપઘાત કેસ: DCPની ખાતરી બાદ પરિજનોએ કર્યો મૃતદેહનો સ્વિકાર

આ ઉપરાંત આ સુસાઈડ નોટમાં મૃતકે જણાવ્યું હતું કે, મારા બંને ભાઈઓનું મારી પર ખુબ દબાણ હતું. તેમણે બીટકોઈન રિકવરી માટે મને હેરાન કરી મારૂં જીવવું હરામ કરી નાંખ્યું હતું. તે ઓછું હતું તો, મને ઘરે આવી પુરા બીટકોઈ આપી દેવાની ધમકી આપતા હતા. આથી મારી પાસે બીજો કોઇ રસ્તો ન હોવાથી હું આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છું.”

અમદાવાદના બીટકોઇન બ્રોકરે કર્યો આપઘાત,Dy.SP ચિરાગ પટેલ શંકાના ઘેરામાં
અમદાવાદના બીટકોઇન બ્રોકરે કર્યો આપઘાત,Dy.SP ચિરાગ પટેલ શંકાના ઘેરામાં

ભરત પટેલનો પરિવાર પોતાના દિકરાને ન્યાય અપાવવા માટે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગે પહોંચી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે, જ્યાં સુધી આરોપીને સજા નહીં ત્યાં સુધી ભરતની મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી લેશે નહીં.

અમદાવાદના બિટકોઇન બ્રોકર ભરત પટેલના આત્મહત્યાને લઇને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા ઝોન-2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારને યોગ્ય તપાસની ખાતરી આપી હતી. ત્યાર બાદ ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આ મામલે PI તપાસ કરશે અને સુપરવિઝન રહેશે. FSમાં સ્યુસાઇડ નોટ તપાસ માટે મોકલવામાં આવશે અને એક્સપર્ટની મદદ લેવામાં આવશે. ગુજરાતમા બીટકોઈન પર પ્રતિબંધ છે. તેમ છતાં પણ પોલીસ અધિકારીની સંડોવણી સામે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં DCPએ ખાતરી આપતા પરિવારે અંતે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

R_GJ_AHD_04_19_MAY_2019_RANIP_SUCISIDE_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

રાણીપમાં વેપારીએ બીટકોઈન મામલે આપઘાત કર્યો,DY.SP પર લગાવ્યા આરોપ...

 એન્કર : 
ગુજરાતમાં ફરી એક વખત બીટકોઇન પ્રકરણ ચર્ચામાં આવ્યું છે. બિટકોઇનનાં બ્રોકર તરીકે કામ કરતા વ્યક્તિએ ગત રવિવારની  મોડી રાત્રે રાણીપ સ્થિત પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમની પાસેથી સુસાઇડ નોટ મળતા ડી.વાય.આએસ.પી  ત્રાસ આપતા હોવાનું જાણવા  મળ્યું હતું 

.વી.ઓ 
ગુજરાતમાં બીટકોઈન મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ત્યારે બીઆઇટી કોઈનમાં બ્રોકર તરીકે કામ કરતાં ભરતભાઈને ત્યના ડીવાયએસપી ચિરાગ ત્રાસ આપતા હોવાનું સામે આવતા.તેમણે આત્મહત્યા કરી હતી. તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં 11575 બિટકોઇનના હિસાબ મામલે Dy.SP ચિરાગ પટેલ (સવાણી) દ્વારા ત્રાસ અપાતો હોવાથી આત્મહત્યા કરી લીધાનો ઉલ્લેખ છે.   સ્યુસાઈટ નોટમાં લહયું હતું કે હું લખનાર પોતે ભરતકુમાર ભાખાભાઈ પટેલ મારા ત્યાં હરીશ સવાણી (મોન્ટુ) ગાંધીનગર મોબાઈલ નંબર 98***90 અને એમના નાના ભાઈ ચિરાગ સવાણી જે ડીવાયએસપી છે. મોબાઈલ નંબર 98***04 મારા ઘરે આવ્યા તા હું બીટકોઈનનું ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે જે 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપેલ જે લોસ થતાં 5 બીટકોઈનનો 11575 બીટકોઈનનો હિસાબ માગે છે. મારા ઉપર આ બંને ભાઈઓનું બહુજ પ્રેશર  છે. બીટકોઈન રિકવરીથી હું ખૂબ જ પરેશાન છું. મારું જીવવું હરામ થઈ ગયું છે. બાકી ચિરાગ સવાણી ડીવાએસપીએ પણ મને ઘરે આવી પુરા બીટકોઈ આપી દેવાની ધમકી આપેલ છે. હું આપઘાત કરવા મજબૂર બન્યો છું. મારા સ્યુસાઈડ પાછળ આ બંને ભાઈઓનું પ્રેશર જવાબદાર છે. આ કામમાં મારું ફેમિલી નિર્દોષ છે. મારા ફેમિલીનો આમાં કોઈ હાથ નથી તે નિર્દોષ છે. એજ લિ. ભરતકુમાર ભીખાભાઈ પટેલ.

તો સાથે જ મૃતકના પરિવાર જનો સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ વિભાગ ખાતે પહોંચ્યા હતા અને ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.