ETV Bharat / state

કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી

રાજ્યમાં કોરોના મહામારીના કારણે હજારો લોકોના મોત થયા છે. દરેક દેશની સરકાર, નેતાઓ, સેલિબ્રિટીઝ સૌ કોઈ કોરોના સામે લડવા માટે તકેદારી રાખવાની અપીલ કરી રહ્યાં છે. લોકો હવે હાઇજીન તરફ આગળ વધી રહ્યા છે અને એકસાથે કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. આ મહામારીને પહોંચી વળવા માટે રસી શોધવાનું કામ ચાલુ છે. આ દરમિયાન મેડિકલ સ્ટાફ, પોલીસ તેમજ સફાઈ કામદાર ખડેપગે લોકડાઉન દરમિયાન અને લોકડાઉન બાદ પણ અભૂતપૂર્વ કામગીરી બજાવી છે.

author img

By

Published : Sep 1, 2020, 7:17 PM IST

Admirable
કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના કાળના લોકડાઉનમાં જ્યારે જાહેર જનતા પોતાના ઘરે હતી, એવા સમયે અમદાવાદના 17 થી 18 હજાર જેટલા સફાઈ કર્મચારીઓ ખડેપગે તેમની સેવા આપી રહ્યાં હતા અને હજી પણ અનલોકના સમયમાં તેઓ સ્વાર્થ વિના સેવા કરી રહ્યાં છે.

Admirable
કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી

આ સફાઈ કામદારો કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરેથી કચરો ઉપાડવા માંડીને હોસ્પિટલમાં જે પણ મેડિકલ વેસ્ટ છે, તે કચરો ઊપાડીને તેને ડમ્પિંગ સાઇટ પર લઈ જવા જેવી કામગીરી નિભાવે છે. આ કામ કરતા અમદાવાદના 17 થી 18 જેટલા સફાઇ કર્મીઓના મોત પણ થયા છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા બે જેટલા સફાઇ કર્મીઓને 25 લાખની સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.

Admirable
કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી
જ્યારે લોકો કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરે જતા પણ અચકાતા હોય છે, તેવા સમયે આ સફાઇ કર્મીઓ તેમના ઘરે પહોંચીને કચરો ઉપાડવાની કામગીરી કરતા હોય છે. જો કે, મહત્વનું છે કે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોને આધીન દરેક વોર્ડથી નિયમ અનુસાર 10 થી 15 ટકા ડિસ્પોસેબલ બાયોમેડિકલ વેસ્ટને અલગ કરવું ખૂબ જરૂરી હોય છે, રેડ બાઇકને અલગ-અલગ પેકિંગમાં પેક કરી તેના પર covid-19 નેમ ટેગ લગાવવામાં આવે છે. બાકીના સોલિડવેસ્ટ અને પેકિંગ કરીને તમામ સોડિયમ હાઇપોક્લોરાઈડ સોલ્યુશનનો છંટકાવ કરી ડસ્ટબીન બોક્સમાં નાખીને સફાઈ કર્મચારી દ્વારા લઈ જઈ બાયોગેસની ઇન્ફેકશન કંટ્રોલ સુપરવાઈઝરની દેખરેખ હેઠળ નિયત વાહનમાં મોકલવામાં આવે છે.
કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી

કોરોનાની મહામારીમાં હોસ્પિટલ બાયોમેડીકલ વેસ્ટનો ફેલાવે તેની તકેદારી રાખવી જરૂરી છે. જે પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીની સારવારના ઉપયોગમાં લેવાતા સાધનો બાયો વેસ્ટના ફેલાય જે માટે પહેલાથી જ શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ખાસ કરીને બાયોવેસ્ટથી અન્ય લોકો સહિત હોસ્પિટલમાં કામ કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ પણ સંક્રમણનો શિકાર ન બને તેનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે. આ સંજોગોમાં સફાઈ કામદારનું કામ તેઓએ અવિરતપણે નિભાવ્યું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર જરૂરી માત્રામાં માસ્કને સેનિટાઇઝર આપવામાં આવ્યા છે.કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી કરી છે.

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના કાળના લોકડાઉનમાં જ્યારે જાહેર જનતા પોતાના ઘરે હતી, એવા સમયે અમદાવાદના 17 થી 18 હજાર જેટલા સફાઈ કર્મચારીઓ ખડેપગે તેમની સેવા આપી રહ્યાં હતા અને હજી પણ અનલોકના સમયમાં તેઓ સ્વાર્થ વિના સેવા કરી રહ્યાં છે.

Admirable
કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી

આ સફાઈ કામદારો કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરેથી કચરો ઉપાડવા માંડીને હોસ્પિટલમાં જે પણ મેડિકલ વેસ્ટ છે, તે કચરો ઊપાડીને તેને ડમ્પિંગ સાઇટ પર લઈ જવા જેવી કામગીરી નિભાવે છે. આ કામ કરતા અમદાવાદના 17 થી 18 જેટલા સફાઇ કર્મીઓના મોત પણ થયા છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા બે જેટલા સફાઇ કર્મીઓને 25 લાખની સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.

Admirable
કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી
જ્યારે લોકો કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરે જતા પણ અચકાતા હોય છે, તેવા સમયે આ સફાઇ કર્મીઓ તેમના ઘરે પહોંચીને કચરો ઉપાડવાની કામગીરી કરતા હોય છે. જો કે, મહત્વનું છે કે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોને આધીન દરેક વોર્ડથી નિયમ અનુસાર 10 થી 15 ટકા ડિસ્પોસેબલ બાયોમેડિકલ વેસ્ટને અલગ કરવું ખૂબ જરૂરી હોય છે, રેડ બાઇકને અલગ-અલગ પેકિંગમાં પેક કરી તેના પર covid-19 નેમ ટેગ લગાવવામાં આવે છે. બાકીના સોલિડવેસ્ટ અને પેકિંગ કરીને તમામ સોડિયમ હાઇપોક્લોરાઈડ સોલ્યુશનનો છંટકાવ કરી ડસ્ટબીન બોક્સમાં નાખીને સફાઈ કર્મચારી દ્વારા લઈ જઈ બાયોગેસની ઇન્ફેકશન કંટ્રોલ સુપરવાઈઝરની દેખરેખ હેઠળ નિયત વાહનમાં મોકલવામાં આવે છે.
કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી

કોરોનાની મહામારીમાં હોસ્પિટલ બાયોમેડીકલ વેસ્ટનો ફેલાવે તેની તકેદારી રાખવી જરૂરી છે. જે પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીની સારવારના ઉપયોગમાં લેવાતા સાધનો બાયો વેસ્ટના ફેલાય જે માટે પહેલાથી જ શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ખાસ કરીને બાયોવેસ્ટથી અન્ય લોકો સહિત હોસ્પિટલમાં કામ કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ પણ સંક્રમણનો શિકાર ન બને તેનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે. આ સંજોગોમાં સફાઈ કામદારનું કામ તેઓએ અવિરતપણે નિભાવ્યું છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર જરૂરી માત્રામાં માસ્કને સેનિટાઇઝર આપવામાં આવ્યા છે.કોરોના કાળમાં અમદાવાદમાં સફાઇ કામદારોની પ્રશંસનીય કામગીરી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.