ETV Bharat / sports

2021માં મહિલા IPL શરુ કરવી જોઇએ: મિતાલી રાજ

author img

By

Published : Mar 27, 2020, 3:01 PM IST

ભારતીય મહિલા વન-ડે ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે કહ્યું હતું કે, BCCIએ મહિલા IPL યોજવા હંમેશા માટે રાહ ન જોવી જોઈએ. મિતાલીનું માનવું છે કે, મહિલા IPLની શરૂઆત 2020 થી કરી દેવી જોઈએ. તેણે એમ પણ કહ્યું હતું કે, મહિલા IPLનું સ્તર પુરૂષ IPL કરતા નીચું રહેશે.

Title: BCCI Should must  start womens IPL in 2021: Mithali Raj
2021માં મહિલા IPL શરુ કરી દેવી જેઈએઃમિતાલી રાજ

નવી દિલ્હીઃ BCCI દ્વારા છેલ્લાં બે વર્ષથી મહિલા IPL પ્રદર્શન મેચનું આયોજન કરવામાં આવ્યું છે ,પરંતુ સંપૂર્ણ મહિલા IPL આયોજન માટે તેને સમય લાગશે. આ વર્ષની મહિલા ટી-20 ચેલેન્જમાં કુલ સાત મેચ રમવામાં આવશે.

મિતાલી રાજના જાણાવ્યું હતું કે, મને અંગત રીતે લાગે છે કે, BCCIએ 2021માં મહિલા IPL શરુ કરી દેવી જેઈએ. પછી તે ભલે તે નાના સ્તરે હોય અને કેટલાક બદલાયેલા નિયમો સાથે જ કેમ ન હોય, જેમ કે પાંચ કે છે. વિદેશી ખેલાડીઓને રમવાની મંજુરી હોય છે. જેમ કે પુરુષોની IPLમાં ચાર વિદેશી ખેલાડીઓને રમવાની મંજૂરી છે.

કોરોના વાઈરસનાં સંક્રમણના પગલે વર્તમાન સમયે IPL રમવાની શક્યતા ખૂબ જ ઓછી છે. મિતાલીનું માનવું છે કે, ભારત પાસે હાલ ખેલાડીઓની સંખ્યા ઓછી છે. અને એમ પણ કહ્યું કે, તે હાલની ફ્રેન્ચાઇઝી ટીમ પણ ખરીદી શકે છે.

મિતાલીનું માનવું છે કે, ભારત પાસે હાલ ખેલાડીઓની સંખ્યા ઓછી છે. પરંતુએ ઉપાય હોઈ શકે છે કે, હાલની ફ્રેન્ચાઇઝી ટીમ બનાવે છે. જો 5 કે 6 ફ્રેન્ચાઇઝી શરૂ થાય તો પણ સારું રહેશે કારણ કે, BCCI ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ચાર ટીમને તો સ્વાભાવિક રીતે રમાડશે જ.

નવી દિલ્હીઃ BCCI દ્વારા છેલ્લાં બે વર્ષથી મહિલા IPL પ્રદર્શન મેચનું આયોજન કરવામાં આવ્યું છે ,પરંતુ સંપૂર્ણ મહિલા IPL આયોજન માટે તેને સમય લાગશે. આ વર્ષની મહિલા ટી-20 ચેલેન્જમાં કુલ સાત મેચ રમવામાં આવશે.

મિતાલી રાજના જાણાવ્યું હતું કે, મને અંગત રીતે લાગે છે કે, BCCIએ 2021માં મહિલા IPL શરુ કરી દેવી જેઈએ. પછી તે ભલે તે નાના સ્તરે હોય અને કેટલાક બદલાયેલા નિયમો સાથે જ કેમ ન હોય, જેમ કે પાંચ કે છે. વિદેશી ખેલાડીઓને રમવાની મંજુરી હોય છે. જેમ કે પુરુષોની IPLમાં ચાર વિદેશી ખેલાડીઓને રમવાની મંજૂરી છે.

કોરોના વાઈરસનાં સંક્રમણના પગલે વર્તમાન સમયે IPL રમવાની શક્યતા ખૂબ જ ઓછી છે. મિતાલીનું માનવું છે કે, ભારત પાસે હાલ ખેલાડીઓની સંખ્યા ઓછી છે. અને એમ પણ કહ્યું કે, તે હાલની ફ્રેન્ચાઇઝી ટીમ પણ ખરીદી શકે છે.

મિતાલીનું માનવું છે કે, ભારત પાસે હાલ ખેલાડીઓની સંખ્યા ઓછી છે. પરંતુએ ઉપાય હોઈ શકે છે કે, હાલની ફ્રેન્ચાઇઝી ટીમ બનાવે છે. જો 5 કે 6 ફ્રેન્ચાઇઝી શરૂ થાય તો પણ સારું રહેશે કારણ કે, BCCI ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ચાર ટીમને તો સ્વાભાવિક રીતે રમાડશે જ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.