ETV Bharat / sports

T20 મેચ: ભારત-બાંગ્લાદેશ ટીમે પ્રેક્ટીસમાં લીધો ભાગ, બંને ટીમે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

author img

By

Published : Nov 5, 2019, 7:09 PM IST

રાજકોટઃ શહેરમાં આગામી 7 તારીખે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 મૅચ યોજાવાની છે. જે માટે ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ સોમવારે રાજકોટ ખાતે આવી પહોંચી હતી અને હાલ બંને ટીમો દ્વારા ખંઢેરી સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી.

T20 મેચ: ભારત-બાંગ્લાદેશ ટીમે પ્રેક્ટીસમાં લીધો ભાગ, બંને ટીમે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મહત્વનું છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T-20 મૅચ દિલ્હીમાં રમાઇ હતી. જેમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું અને હવે આગામી 7 નવેમ્બર માટે આ બંને ટીમો પૂરી તૈયારી સાથે મૅચ રમવાની પ્રેકટિસ કરી રહ્યા છે.

T20 મેચ: ભારત-બાંગ્લાદેશ ટીમે પ્રેક્ટીસમાં લીધો ભાગ, બંને ટીમે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભારત ક્રિકેટ ટીમના બૉલર યજુવેન્દ્ર ચહલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી અને તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે બાંગ્લાદેશના આફીક હુસેને પણ દિલ્હીમાં જીત મેળવ્યા બાદ સીરિઝમાં 1-0થી આગળ છીએ તેમજ રાજકોટમાં પણ T-20 મૅચ જીતશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રેસ કોન્ફરન્સમાં ચહલે જણાવ્યું હતું કે, પોતાની ક્રિકેટ ટીમ હાલ ખૂબ જ મહેનત કરી રહી છે અને હવે ફરીથી કોઇ ભૂલ ન થાય તે માટે તનતોડ મહેનત કરી રહી છે. આ સાથે જ તેમની હાર બાદ આ મૅચ માટે કોઇ પ્રકારે પ્રેશર કે દબાણ આપવામાં આવ્યું નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું.

મહત્વનું છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ T-20 મૅચ દિલ્હીમાં રમાઇ હતી. જેમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું અને હવે આગામી 7 નવેમ્બર માટે આ બંને ટીમો પૂરી તૈયારી સાથે મૅચ રમવાની પ્રેકટિસ કરી રહ્યા છે.

T20 મેચ: ભારત-બાંગ્લાદેશ ટીમે પ્રેક્ટીસમાં લીધો ભાગ, બંને ટીમે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભારત ક્રિકેટ ટીમના બૉલર યજુવેન્દ્ર ચહલ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી અને તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે બાંગ્લાદેશના આફીક હુસેને પણ દિલ્હીમાં જીત મેળવ્યા બાદ સીરિઝમાં 1-0થી આગળ છીએ તેમજ રાજકોટમાં પણ T-20 મૅચ જીતશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રેસ કોન્ફરન્સમાં ચહલે જણાવ્યું હતું કે, પોતાની ક્રિકેટ ટીમ હાલ ખૂબ જ મહેનત કરી રહી છે અને હવે ફરીથી કોઇ ભૂલ ન થાય તે માટે તનતોડ મહેનત કરી રહી છે. આ સાથે જ તેમની હાર બાદ આ મૅચ માટે કોઇ પ્રકારે પ્રેશર કે દબાણ આપવામાં આવ્યું નથી તેમ પણ સ્પષ્ટ કર્યું હતું.

Intro:Approved by Assignment

T20 મેચ: ભારત- બાંગ્લાદેશ દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો

રાજકોટ: રાજકોટમાં અગામી7 તારીખના રોજ ભારત અને બાંગ્લાદેશ ટિમ વચ્ચે T20 મેચ રમનાર છે. ત્યારે બન્ને ટિમ ગત તારીખ 4ના રોજ રાજકોટ ખાતે આવી પહોંચી છે. બન્ને ટિમ દ્વારા આજે ખંડેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. જ્યારે ઇન્ડિયન ટીમના બોલર યજુવેન્દ્ર ચહલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જીતની વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.જ્યારે બાંગ્લાદેશના આફીફ હુસેને પણ હ દિલ્હીમાં જીત મેળવ્યા બાદ અમે સીરીઝમાં 1-0થી આગળ છીએ તેમજ રાજકોટમાં પણ T20 મેચ જીતશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બાઈટ: યજુવેન્દ્ર ચહલ, બોલર, ઇન્ડિયન ખેલાડીBody:T20 મેચ: ભારત- બાંગ્લાદેશ દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો
Conclusion:T20 મેચ: ભારત- બાંગ્લાદેશ દ્વારા જીતનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.