ETV Bharat / sports

કોહલી, ધોની, રોહિત મને અને કુલદીપને માર્ગદર્શન આપે છેઃ ચહલ

ગુડગાંવઃ પોતાના ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીની 2-3 હારને બાદ કરતા ભારતીય ટીમ હંમેશા તમામ જગ્યાએ પોતાનો દબદબો બનાવી રાખવામાં સફળ થઈ છે. આ સફળતામાં લેગ સ્પીનર યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની મહત્ત્વની ભૂમિકા રહી છે.

author img

By

Published : May 15, 2019, 11:17 AM IST

chahal

ક્રિકેટમાં પ્રવેશ બાદ ચહલ અને કુલદીપ યાદવની જોડીએ 159 વિકેટો લીધી છે અને ભારતને દક્ષિણ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝમાં વિજય અપાવ્યો છે. ચહલનું માનવુ છે કે, આ જોડી વચ્ચે જે આત્મવિશ્વાસ છે તેણે સફળતા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

chahal
ટીમમાં ઘણા સુકાનીઓ છે, અને બધા વચ્ચે સારો તાલમેલ છેઃ ચહલ

ધોની પણ આપે છે સલાહ

ચહલે મંગળવારે એક વેબસાઈટ લોંચના કાર્યક્રમમાં કહ્યું કે, "અમે બંને એકબીજાને લાંબા સમયથી જાણીએ છીએ. અમે ભાગીદારીમાં બોલીંગ કરીએ છે. જો તે પહેલા બોલિંગ કરે તો મને જણાવી દે છે ક્યાં મારે ક્યા બોલ નાખવો અને હું તે કહે તેમ જ કરું છું. માહી ભાઈ (મહેન્દ્રસિંહ ધોની) પણ સલાહ આપે છે.અમે ક્યારેય તે વસ્તુ વિશે નથી વિચાર્યુ જે અમે કરી નથી શકતા, અમને જ્યારે પણ તક મળે છે ત્યારે જોખમ ઉઠાવીએ છે. "

ચહલે કહ્યું કે ડ્રેસિંગ રુમમાં અન્ય ખેલાડીઓનો અનુભવ અમારી જોડી માટે મહત્ત્વનો રહ્યો છે. તેમાં રવિચંદ્રન અશ્વિન અને રવીંન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. જેનો ચહલ અને કુલદીપના આવ્યા બાદ સિમિત ઓવરોની ટીમના સમાવેશ સફરમાં બ્રેક લાગી હતી. તેમણે કહ્યું "અમારી સરખામણી આ બંને સાથે કરવું યોગ્ય નથી. મેં અશ્વિન કરતા વધારે મેચ રમી નથી. જ્યારે જાડેજાએ મદદ કરવામાં પીછે હઠ કરી નથી. "

chahal
કોહલી, ધોની અને રોહિત દ્વારા માર્ગદર્શન મળી રહેતું હોવાનું ચહલનું નિવેદન

અમારી ટીમમાં ઘણાં સુકાનીઓ છે

ચહલે કહ્યું, "માહીભાઈ અમને વિકેટ કેવો વ્યવહાર કરશે તે અંગે માર્ગદર્શન આપે છે. તેમની સાથે જ વિરાટભાઈ અને રોહિતભાઈ અમને ઘણી મદદ કરે છે. અમારી ટીમમાં ઘણાં સુકાનીઓ છે અને તેઓ એક-બીજાનું સન્માન કરે છે. તેઓએ મારી અને કુલદીપની સફળતા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. "

રોયલ ચેલેન્જર બેંગ્લોર

ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરમાંથી મેચ રમી હતી. જેના કારણે થાક એ ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ ચહલ માને છે કે, વિશ્વકપ પહેલા મેચનો અભ્યાસ કોઈ પણ ખેલાડી માટે સારો જ છે.

તેઓએ કહ્યું "તમે પ્રેક્ટિસ કરવાની બદલે મેચ દરમિયાન ઘણું બધુ શીખો છો. આઈપીએલમાં અમે જે ખેલાડીઓનો સામનો કર્યો તે લગભગ વિશ્વકપમાં અમારી સામે જ આવનાર છે. એટલા માટે અમે જેટલુ ઉત્તમ કરીશુ તેનો આત્મવિશ્વાસ મળશે અને તે જ અમારી માટે સારું રહેશે."

ક્રિકેટમાં પ્રવેશ બાદ ચહલ અને કુલદીપ યાદવની જોડીએ 159 વિકેટો લીધી છે અને ભારતને દક્ષિણ આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝમાં વિજય અપાવ્યો છે. ચહલનું માનવુ છે કે, આ જોડી વચ્ચે જે આત્મવિશ્વાસ છે તેણે સફળતા માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

chahal
ટીમમાં ઘણા સુકાનીઓ છે, અને બધા વચ્ચે સારો તાલમેલ છેઃ ચહલ

ધોની પણ આપે છે સલાહ

ચહલે મંગળવારે એક વેબસાઈટ લોંચના કાર્યક્રમમાં કહ્યું કે, "અમે બંને એકબીજાને લાંબા સમયથી જાણીએ છીએ. અમે ભાગીદારીમાં બોલીંગ કરીએ છે. જો તે પહેલા બોલિંગ કરે તો મને જણાવી દે છે ક્યાં મારે ક્યા બોલ નાખવો અને હું તે કહે તેમ જ કરું છું. માહી ભાઈ (મહેન્દ્રસિંહ ધોની) પણ સલાહ આપે છે.અમે ક્યારેય તે વસ્તુ વિશે નથી વિચાર્યુ જે અમે કરી નથી શકતા, અમને જ્યારે પણ તક મળે છે ત્યારે જોખમ ઉઠાવીએ છે. "

ચહલે કહ્યું કે ડ્રેસિંગ રુમમાં અન્ય ખેલાડીઓનો અનુભવ અમારી જોડી માટે મહત્ત્વનો રહ્યો છે. તેમાં રવિચંદ્રન અશ્વિન અને રવીંન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. જેનો ચહલ અને કુલદીપના આવ્યા બાદ સિમિત ઓવરોની ટીમના સમાવેશ સફરમાં બ્રેક લાગી હતી. તેમણે કહ્યું "અમારી સરખામણી આ બંને સાથે કરવું યોગ્ય નથી. મેં અશ્વિન કરતા વધારે મેચ રમી નથી. જ્યારે જાડેજાએ મદદ કરવામાં પીછે હઠ કરી નથી. "

chahal
કોહલી, ધોની અને રોહિત દ્વારા માર્ગદર્શન મળી રહેતું હોવાનું ચહલનું નિવેદન

અમારી ટીમમાં ઘણાં સુકાનીઓ છે

ચહલે કહ્યું, "માહીભાઈ અમને વિકેટ કેવો વ્યવહાર કરશે તે અંગે માર્ગદર્શન આપે છે. તેમની સાથે જ વિરાટભાઈ અને રોહિતભાઈ અમને ઘણી મદદ કરે છે. અમારી ટીમમાં ઘણાં સુકાનીઓ છે અને તેઓ એક-બીજાનું સન્માન કરે છે. તેઓએ મારી અને કુલદીપની સફળતા પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. "

રોયલ ચેલેન્જર બેંગ્લોર

ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં રોયલ ચેલેન્જર બેંગ્લોરમાંથી મેચ રમી હતી. જેના કારણે થાક એ ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ ચહલ માને છે કે, વિશ્વકપ પહેલા મેચનો અભ્યાસ કોઈ પણ ખેલાડી માટે સારો જ છે.

તેઓએ કહ્યું "તમે પ્રેક્ટિસ કરવાની બદલે મેચ દરમિયાન ઘણું બધુ શીખો છો. આઈપીએલમાં અમે જે ખેલાડીઓનો સામનો કર્યો તે લગભગ વિશ્વકપમાં અમારી સામે જ આવનાર છે. એટલા માટે અમે જેટલુ ઉત્તમ કરીશુ તેનો આત્મવિશ્વાસ મળશે અને તે જ અમારી માટે સારું રહેશે."

Intro:Body:

https://m.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket-top-news/kohli-dhoni-and-rohit-guide-me-and-kuldeep-says-yuzvendra-chahal-2/na20190515074323846



'कोहली, धोनी, रोहित मुझे और कुलदीप को रास्ता दिखा रहे हैं'



अपने घर में ऑस्ट्रेलिया के हाथों वनडे सीरीज मे मिली 2-3 से हार को अगर छोड़ दिया जाए तो भारतीय टीम हमेशा से हर जगह अपना दबदबा दिखाने में कामयाब रही है. इस सफलता में लेग स्पिनर युजवेंद्र चहल तथा कुलदीप यादव का बड़ा हाथ रहा है.



गुड़गांव : पदार्पण के बाद कलाई के इन दोनों स्पिनरों की जोड़ी ने मिलकर 159 विकेट झटके हैं और भारत को दक्षिण अफ्रीका तथा ऑस्ट्रेलिया में वनडे सीरीज में बड़ी जीतें दिलाई हैं. चहल का मानना है कि इस जोड़ी के बीच जो भरोसा है उसने सफलता में बड़ा काम किया है.



धोनी भी सलाह देते हैं



चहल ने मंगलवार को एक वेबसाइट के लांच के मौके पर कहा, "हम दोनों एक दूसरे को लंबे समय से जानते हैं. हम साझेदारियों में गेंदबाजी करते हैं. अगर वो पहले गेंदबाजी करते हैं तो मुझे बता देतें हैं कि मुझे कहां गेंद डालनी चाहिए और मैं ऐसा ही करता हूं. माही भाई (महेंद्र सिंह धोनी) भी अपनी सलाह देते रहते हैं. हमने कभी उस चीज के बारे में नहीं सोचा है जिसे हम कर नहीं सकते हों. हमें जब भी मौका मिलता है जोखिम उठाते हैं."



चहल ने कहा कि ड्रेसिंग रूम में अन्य खिलाड़ियों का अनुभव जोड़ी के लिए अहम रहा है. इसमें रविचंद्रन अश्विन और रवींद्र जडेजा का नाम भी शामिल है जिनका भारत की सीमित ओवरों की टीम में सफर चहल और कुलदीप के आने के बाद से थम गया था.



हमारी टीम में कई कप्तान हैं



उन्होंने कहा, "हमारी तुलना इन दोनों से करना सही नहीं होगा. मैंने अश्विन के साथ ज्यादा मैच नहीं खेले हैं, लेकिन जडडू पा कभी भी मदद करने से पीछे नहीं हटे हैं." चहल ने कहा, "माही भाई हमें ये बताने में मदद करते हैं कि विकेट किस तरह का व्यवहार करने वाली है. उनके साथ विराट भाई, रोहित भाई भी हमारी काफी मदद करते हैं. हमारी टीम में कई कप्तान हैं और वो एक-दूसरे का सम्मान करते हैं. इसने मेरी और कुलदीप की सफलता में बड़ा रोल निभाया है."



रॉयल चैलेंजर्स बैंगलोर



चहल ने इंडियन प्रीमियर लीग (आईपीएल) के 12वें सीजन में रॉयल चैलेंजर्स बैंगलोर के लिए सभी मैच खेले. इससे हालांकि एक थकान की चिंता जरूर उत्पन्न हुई, लेकिन चहल को लगता है कि विश्वकप से पहले मैच अभ्यास किसी भी खिलाड़ी के लिए अच्छा है.



उन्होंने कहा, "आप अभ्यास करने के बजाए मैच के दौरान काफी कुछ सीखते हैं. आईपीएल में हमने जिन खिलाड़ियों का सामना किया वो लगभग वही हैं जो विश्वकप में हमारे सामने आने वाले हैं. इसलिए अगर हम अच्छा करेंगे तो जो आत्मविश्वास मिलेगा वो हमारे लिए ही अच्छा होगा."




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.