ETV Bharat / sports

WC2019: વર્લ્ડ કપમાં ભારતની 31 રને કારમી હાર, રોહિતની 25મી વન-ડે સદી પાણીમાં - #TeamIndia

બર્મિઘમ: આજે વર્લ્ડ કપ 2019ની મેચ એટલે કે સૌથી રોમાચંક મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયો હતો. ભારતને આ વર્લ્ડ કપમાં પહેલી વખત હારનો સામનો કર્યો છે. ભારતની હારની સાથે ઈંગ્લેન્ડની સેમીફાઇનલમાં પહોચવાની આશા જીવંત રહી છે.

વર્લ્ડ કપમાં ભારતને 31 રને કારમી હાર
author img

By

Published : Jun 30, 2019, 11:34 AM IST

Updated : Jun 30, 2019, 11:33 PM IST

338 રનનો પીછો કરતી ભારતીય ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 306 રન જ કરી શકી હતી, ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવીને 337 રન કર્યા તો મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 306 રન કરી શકી હતી. ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં 27 વર્ષ બાદ ભારત સામે જીત્યું છે.

વર્લ્ડકપના પોઇન્ટ ટેબલ પર ભારતની હારની સીધી અસર પાકિસ્તાન પર થઇ છે. ભારતની આ હાર સાથે પોઇન્ટ ટેબલમાં ઉથલ-પાથલ મચી જવા પામી છે. મેચની શરૂઆતથી ઈગ્લેન્ડને મજબુત સ્થિતિમાં હતું પણ ભારતે તેને એક મોટા સ્કોર સુધી પહોંચતા રોકવામાં સફળતા મેળવીને ભારતે ઈગ્લેન્ડને 337ના સ્કોર સુધી સિમિત રાખ્યું હતું, ભારતને જીત માટે 338 રનની જરૂર છે. જો કે ઈંગ્લેડ તરફથી સારો સ્કોર કરવામાં આવ્યો હતો. ભારતે સમયાંતરે વિકેટ ખેરવી હતી અને તેના લીધે ઈગ્લેન્ડને મોટા સ્કોર પર પહોંચવાથી રોક્યું હતું.

વિરાટ કોહલી 66 રન બનાવી આઉટ
વિરાટ કોહલી 66 રન બનાવી આઉટ
ઈંગ્લેન્ડએ ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ઈંગ્લેન્ડએ ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક

ICC વર્લ્ડ કપ 2019ની 38મી મેચ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ભારત સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માત્ર એક અંક દૂર છે. આ મેચ ઈંગ્લેન્ડ ટીમ માટે કરો યા મરોનો મુકાબલો રહેશે. ઈંગ્લેન્ડ ટીમને અંતિમ 4માં સ્થાન મેળવવા માટે જીત મેળવવી જરુરી છે. સાથે ભારતીય ટીમ કેસરી ટીમમાં જોવા મળશે.ભારતીય ટીમ નવી જર્સી સાથે તેમનું શાનદાર પ્રદર્શન જાળવી રાખશે. બંને ટીમની જર્સી બ્લુ હોવાથી જર્સી બદલવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ

ઈંગ્લેન્ડ ટીમને શ્રીલંકા અને પાકિસ્તાન સામે હાર મળી છે. આજની મેચ ભારત સામે જીતી ઈંગ્લેન્ડને અંતિમ 4માં સ્થાન મેળવવાનું રહેશે. ઈંગ્લેન્ડની ટીમમાં મજબુત બેટ્સમેન છે. પરંતુ તે ભારતીય બોલરો સામે ટકી શકે કે નહિ તે જોવાનું રહેશે.

વર્લ્ડ કપમાં ભારતને 31 રને કારમી હાર
વર્લ્ડ કપમાં ભારતને 31 રને કારમી હાર

છેલ્લા બે મેચમાં નિષ્ફળ રહેલા રોહિત શર્મા ફરી સારો સ્કોર કરશે તેવુ ક્રિકેટ રસીકો માની રહ્યા છે. તો બીજી તરફ ટીમમાં ચોથા અને પાંચમાં ક્રમના બેટ્સમેન માટે વિજય શંકર અને કેદાર જાદવ વચ્ચે હાલ સ્પર્ધા જોવા મળી રહી છે. વિજયશંકર કરતા કેદાર જાધવનું પ્રદર્શન સારૂ હોવાને કારણે તેમને રમવાની તક મળેશે. મહંમદ શમ્મી, જસપ્રીત બુમરાહ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડએ ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક
WC2019: ઈંગ્લેન્ડે ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક, સ્ટોકના શાનદાર 79 રન

આજની મેચમાં ઇંગ્લેન્ડના આધારસ્તંભ કહી શકાય તેવા બેસ્ટમેન જેસન રોય ભારત સામે સતત સફળ રહેલા છે. જે આજની મેચમાં પરત ફરે તેવી શક્યતા રહેલી છે. જેસન રોયની સાથે મોર્ગન અને રૂટ સહિતના બેસ્ટમેનો ભારતીય બોલર માટે ચિંતાનો વિષય બની શકે છે. નવી જર્સી રાજકારણનો મુદો બન્યો હતો. ICCએ ટ્વિટર પર જર્સીનો ફર્સ્ટ લુક રજૂ કર્યો હતો. જેમાં હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની નવી જર્સીમાં જોવા મળ્યા હતા.

જૂઓ વીડિયો
ક્રિકેટ વર્લ્ડ કપ ટ્વિટ
ક્રિકેટ વર્લ્ડ કપ ટ્વિટ

338 રનનો પીછો કરતી ભારતીય ટીમ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 306 રન જ કરી શકી હતી, ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવીને 337 રન કર્યા તો મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 306 રન કરી શકી હતી. ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં 27 વર્ષ બાદ ભારત સામે જીત્યું છે.

વર્લ્ડકપના પોઇન્ટ ટેબલ પર ભારતની હારની સીધી અસર પાકિસ્તાન પર થઇ છે. ભારતની આ હાર સાથે પોઇન્ટ ટેબલમાં ઉથલ-પાથલ મચી જવા પામી છે. મેચની શરૂઆતથી ઈગ્લેન્ડને મજબુત સ્થિતિમાં હતું પણ ભારતે તેને એક મોટા સ્કોર સુધી પહોંચતા રોકવામાં સફળતા મેળવીને ભારતે ઈગ્લેન્ડને 337ના સ્કોર સુધી સિમિત રાખ્યું હતું, ભારતને જીત માટે 338 રનની જરૂર છે. જો કે ઈંગ્લેડ તરફથી સારો સ્કોર કરવામાં આવ્યો હતો. ભારતે સમયાંતરે વિકેટ ખેરવી હતી અને તેના લીધે ઈગ્લેન્ડને મોટા સ્કોર પર પહોંચવાથી રોક્યું હતું.

વિરાટ કોહલી 66 રન બનાવી આઉટ
વિરાટ કોહલી 66 રન બનાવી આઉટ
ઈંગ્લેન્ડએ ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક
ઈંગ્લેન્ડએ ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક

ICC વર્લ્ડ કપ 2019ની 38મી મેચ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ભારત સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માત્ર એક અંક દૂર છે. આ મેચ ઈંગ્લેન્ડ ટીમ માટે કરો યા મરોનો મુકાબલો રહેશે. ઈંગ્લેન્ડ ટીમને અંતિમ 4માં સ્થાન મેળવવા માટે જીત મેળવવી જરુરી છે. સાથે ભારતીય ટીમ કેસરી ટીમમાં જોવા મળશે.ભારતીય ટીમ નવી જર્સી સાથે તેમનું શાનદાર પ્રદર્શન જાળવી રાખશે. બંને ટીમની જર્સી બ્લુ હોવાથી જર્સી બદલવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ

ઈંગ્લેન્ડ ટીમને શ્રીલંકા અને પાકિસ્તાન સામે હાર મળી છે. આજની મેચ ભારત સામે જીતી ઈંગ્લેન્ડને અંતિમ 4માં સ્થાન મેળવવાનું રહેશે. ઈંગ્લેન્ડની ટીમમાં મજબુત બેટ્સમેન છે. પરંતુ તે ભારતીય બોલરો સામે ટકી શકે કે નહિ તે જોવાનું રહેશે.

વર્લ્ડ કપમાં ભારતને 31 રને કારમી હાર
વર્લ્ડ કપમાં ભારતને 31 રને કારમી હાર

છેલ્લા બે મેચમાં નિષ્ફળ રહેલા રોહિત શર્મા ફરી સારો સ્કોર કરશે તેવુ ક્રિકેટ રસીકો માની રહ્યા છે. તો બીજી તરફ ટીમમાં ચોથા અને પાંચમાં ક્રમના બેટ્સમેન માટે વિજય શંકર અને કેદાર જાદવ વચ્ચે હાલ સ્પર્ધા જોવા મળી રહી છે. વિજયશંકર કરતા કેદાર જાધવનું પ્રદર્શન સારૂ હોવાને કારણે તેમને રમવાની તક મળેશે. મહંમદ શમ્મી, જસપ્રીત બુમરાહ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ સતત સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.

ઈંગ્લેન્ડએ ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક
WC2019: ઈંગ્લેન્ડે ભારતને આપ્યો 338 રનનો લક્ષ્યાંક, સ્ટોકના શાનદાર 79 રન

આજની મેચમાં ઇંગ્લેન્ડના આધારસ્તંભ કહી શકાય તેવા બેસ્ટમેન જેસન રોય ભારત સામે સતત સફળ રહેલા છે. જે આજની મેચમાં પરત ફરે તેવી શક્યતા રહેલી છે. જેસન રોયની સાથે મોર્ગન અને રૂટ સહિતના બેસ્ટમેનો ભારતીય બોલર માટે ચિંતાનો વિષય બની શકે છે. નવી જર્સી રાજકારણનો મુદો બન્યો હતો. ICCએ ટ્વિટર પર જર્સીનો ફર્સ્ટ લુક રજૂ કર્યો હતો. જેમાં હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની નવી જર્સીમાં જોવા મળ્યા હતા.

જૂઓ વીડિયો
ક્રિકેટ વર્લ્ડ કપ ટ્વિટ
ક્રિકેટ વર્લ્ડ કપ ટ્વિટ
Intro:Body:

Today match ENGvIND







આજે ભારતની વિરાટ સેના મેદાને ઉતરશે કેસરી જર્સીમાં 





















બર્મિધમ : આજે વર્લ્ડ કપ 2019ની મેચ સૌથી રોમાચંક મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારતની વર્લ્ડ કપની સમગ્ર મેચમાં વિજ્ય મેળવ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકા અને પાકિસ્તાન વિરુદ્ધ હાર મળી છે. 











ICC વર્લ્ડ કપ 2019ની 38મી મેચ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ભારત સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માત્ર એક અંક દુર છે. આ મેચ ઈંગ્લેન્ડ ટીમ માટે 



કરો યા મરોનો મુકાબલો રહેશે. ઈંગ્લેન્ડ ટીમને અંતિમ 4માં સ્થાન મેળવવા માટે જીત મેળવવી જરુરી છે. સાથે ભારતીય ટીમ કેસરી ટીમમાં જોવા મળશે.ભારતીય ટીમ નવી જર્સી સાથે તેમનું શાનદાર પ્રદર્શન જાળવી રાખશે. બંને ટીમની જર્સી બ્લુ હોવાથી જર્સી બદલવામાં આવી છે.











ઈંગ્લેન્ડ ટીમને શ્રીલંકા અને પાકિસ્તાન સામે હાર મળી છે. આજનો મેચ ભારત સામે જીતી ઈંગ્લેન્ડને અંતિમ 4માં સ્થાન મેળવવાનું રહેશે. ઈંગ્લેન્ડની ટીમમાં મજબુત બેટ્સમેન છે. પરંતુ તે ભારતીય બોલરો સામે ટકી શકે કે નહિ તે જોવાનું  રહેશે.     











નવી જર્સી રાજકારણનો મુદો બન્યો હતો. ICCએ ટ્વિટર પર જર્સીનો ફર્સ્ટ લુક રજૂ કર્યો હતો. જેમાં હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની નવી જર્સીમાં દેખાયા હતા. 











સંભવિત ટીમ :











ભારત :  વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, યજુવેન્દ્ર ચહલ, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજા, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, વિજ્ય શંકર, રોહિત શર્મા, કુલદીપ યાદવ.











ઈંગ્લેન્ડ : ઇયોન મોર્ગન, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો,  જોસ બટલર, ટોમ કુરૈન, લિયામ ડોસન, લિયામ પ્લન્કટ, આદિલ રશિદ, જો રુટ, બેન સ્ટોક્સ, જેમ્સ વિન્સ, ક્રિસ વોક્સ, માર્ક વુડ.






Conclusion:
Last Updated : Jun 30, 2019, 11:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.