ETV Bharat / sports

ક્રિકેટર ગૌતમની ગંભીર ભૂલ, ચૂંટણી પંચની મંજૂરી વગર યોજી રેલી, નોંધાઈ FIR

નવી દિલ્હીઃ ક્રિકેટની પીચ પરથી રાજકીય પીચ પર આવેલા ભાજપના ગૌતમ ગંભીર વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ગંભીરે ગંભીર ભૂલ કરતા દિલ્હીમાં મંજૂરી વગર રેલી યોજી હતી. આ કેસમાં ચૂંટણી પંચે કાર્યવાઈ કરી છે. જેમાં ભાજપ નેતા ગૌતમ ગંભીર વિરૂદ્ધ FIR નોંધાઈ છે.

author img

By

Published : Apr 27, 2019, 5:16 PM IST

Updated : Apr 27, 2019, 5:51 PM IST

સૌજન્યઃ ટ્વિટર/Gautam Gambhir

ક્રિકેટર ગૌતમની ગંભીર ભૂલ બાદ ચૂંટણી પંચના આદેશથી દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે દિલ્હી પોલીસને કહ્યું કે, મંજૂરી વગર રેલી કરવાના કેસમાં ગૌતમ ગંભીર વિરૂદ્ધ FIR નોંધવામાં આવે. મહત્વનું છે કે, 25 એપ્રિલના રોજ દિલ્હીના જંગપુરામાં ગૌતમ ગંભીરે એક રેલી યોજી હતી, જેની મંજૂરી પ્રશાસને આપી નહોતી.

ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કહ્યું કે, ગૌતમ ગંભીરે મંજૂરી લીધા વગર રેલી કરી છે. જેથી આચાર સંહિતા ભંગ કરી છે. આજ કારણે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે.

ક્રિકેટર ગૌતમની ગંભીર ભૂલ બાદ ચૂંટણી પંચના આદેશથી દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે દિલ્હી પોલીસને કહ્યું કે, મંજૂરી વગર રેલી કરવાના કેસમાં ગૌતમ ગંભીર વિરૂદ્ધ FIR નોંધવામાં આવે. મહત્વનું છે કે, 25 એપ્રિલના રોજ દિલ્હીના જંગપુરામાં ગૌતમ ગંભીરે એક રેલી યોજી હતી, જેની મંજૂરી પ્રશાસને આપી નહોતી.

ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કહ્યું કે, ગૌતમ ગંભીરે મંજૂરી લીધા વગર રેલી કરી છે. જેથી આચાર સંહિતા ભંગ કરી છે. આજ કારણે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે.

Intro:Body:

ક્રિકેટર ગૌતમની ગંભીર ભૂલ, ચૂંટણી પંચની મંજૂરી વગર યોજી રેલી, થઈ FIR



નવી દિલ્હીઃ ક્રિકેટની પીચ પરથી રાજકીય પીચ પર આવેલા ભાજપના ગૌતમ ગંભીર વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. ગંભીરે ગંભીર ભૂલ કરતા દિલ્હીમાં મંજૂરી વગર રેલી યોજી હતી. આ કેસમાં ચૂંટણી પંચે કાર્યવાઈ કરી છે. જેમાં ભાજપ નેતા ગૌતમ ગંભીર વિરૂદ્ધ FIR નોંધાઈ છે.



ક્રિકેટર ગૌતમની ગંભીર ભૂલ બાદ ચૂંટણી પંચના આદેશથી દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે દિલ્હી પોલીસને કહ્યું કે, મંજૂરી વગર રેલી કરવાના કેસમાં ગૌતમ ગંભીર વિરૂદ્ધ  FIR નોંધવામાં આવે. મહત્વનું છે કે, 25 એપ્રિલના રોજ દિલ્હીના જંગપુરામાં ગૌતમ ગંભીરે એક રેલી યોજી હતી, જેની મંજૂરી પ્રશાસને આપી નહોતી.



ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કહ્યું કે, ગૌતમ ગંભીરે મંજૂરી લીધા વગર રેલી કરી છે. જેથી આચાર સંહિતા ભંગ કરી છે. આજ કારણે દિલ્હી પોલીસે કાર્યવાહી કરી છે.


Conclusion:
Last Updated : Apr 27, 2019, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.