ETV Bharat / sports

IPL રમાડીને BCCI ખેલાડીઓના જીવને જોખમમાં મૂકશેઃ શેખર લુથરા

author img

By

Published : May 27, 2020, 7:07 PM IST

વરિષ્ઠ ખેલ પત્રકાર શેખર લુથરાએ કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપ મુલતવી રાખવામાં આવ્યા બાદ જો BCCI IPL કરાવે છે તો તે ખેલાડીઓને મોતને ગળે લગાવવા જેવું થશે.

BCCI will be risking players well being by organsing ipl says shekhar luthra
IPL રમાડીને BCCI ખેલાડીઓના જીવને જોખમમાં મૂકશેઃ શેખર લુથરા

હૈદરાબાદઃ આ વર્ષે આઈસીસી (ICC) ટી -20 વર્લ્ડ કપ 2022 સુધી સ્થિર થવાની સંભાવના છે. આ વર્ષે અક્ટોબરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની સંભાવના છે. જો એક્સપર્ટ્સનું માનીએ તો સપોર્ટિંગ સ્ટાફ અને ખેલાડીઓને જીવનું જોખમ વધશે. જો BCCI આવું કરશે તો તે મૂર્ખતાપૂર્ણ પગલું હશે.

આઈસીસી (ICC) બોર્ડના એક અધિકારીએ નામ નહીં બતાવવાની શરતે એક ન્યૂઝ એજન્સીએ કહ્યું, "પૂરી શક્યતા છે કે ગુરુવારે થનારી મીટિંગમાં ટી-20 વર્લ્ડ કપ રદ્દ થશે." આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર શેખર લુથરાએ જણાવ્યું હતું કે, જો BCCI દ્વારા IPL રમાડવાનો નિર્ણય લેવામાં આવશે તો ખેલાડીઓનો જીવ જોખમમાં મૂકાશે.

હૈદરાબાદઃ આ વર્ષે આઈસીસી (ICC) ટી -20 વર્લ્ડ કપ 2022 સુધી સ્થિર થવાની સંભાવના છે. આ વર્ષે અક્ટોબરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની સંભાવના છે. જો એક્સપર્ટ્સનું માનીએ તો સપોર્ટિંગ સ્ટાફ અને ખેલાડીઓને જીવનું જોખમ વધશે. જો BCCI આવું કરશે તો તે મૂર્ખતાપૂર્ણ પગલું હશે.

આઈસીસી (ICC) બોર્ડના એક અધિકારીએ નામ નહીં બતાવવાની શરતે એક ન્યૂઝ એજન્સીએ કહ્યું, "પૂરી શક્યતા છે કે ગુરુવારે થનારી મીટિંગમાં ટી-20 વર્લ્ડ કપ રદ્દ થશે." આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર શેખર લુથરાએ જણાવ્યું હતું કે, જો BCCI દ્વારા IPL રમાડવાનો નિર્ણય લેવામાં આવશે તો ખેલાડીઓનો જીવ જોખમમાં મૂકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.