ETV Bharat / sitara

સંયુક્ત રાષ્ટ્રએ દિયા મિર્ઝાને SDG ઍડવોકેટ નિયુક્ત કરી...!

મુંબઈઃ બૉલીવુડની અભિનેત્રી દિયા મિર્ઝાને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય સ્તરે અભિનેતા ફૉરેસ્ટ વ્હિટકર, બૅલ્જિયમની રાની મૈથિલ્ડે અને નાર્વેના વડાપ્રધાન અર્ના સોલ્બર્ગની સાથે સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ ગોલ્સના ઍડવોકેટના પદ પર નિયુક્ત કરી છે.

author img

By

Published : May 12, 2019, 10:43 AM IST

ફાઈલ ફોટો

દીયા હંમેશાથી પર્યાવરણના પ્રતિ પોતાના કર્તવ્યોને લઈ ચર્ચામાં રહી છે. તેણીનું કહેવું છે કે, તે હંમેશાથી ઈકોફ્રેન્ડલી જીવનને અપનાવવા માટે લોકોને જાગૃત કરતી આવી છે. 2017માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુડવિલ એંમ્બેસેડર નિયુક્ત કર્યા બાદ દીયાએ પોતાના કર્તવ્યોને ગંભીરતાથી લીધા હતા અને શક્ય બને ત્યાં સુધી ઝુંબેશ ચલાવી લોકો સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો છે.

દીયાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડૅવલેપમેન્ટ ગોલ્સના ઍડવોકેટ તરીકે નિમણુક કરતા હું ખુબ જ સન્માનની લાગણી અનુભવુ છું. મારી જ્યાં સુધી તાકત હશે તે બધા જ પ્લૅટફોર્મ થકી હું ઈકોફ્રેન્ડલીના મહત્વને દર્શાવીશ અને તેનો વિકાસ કરવાનો પ્રયાસ કરીશ. પર્યાવરણના ઍડવોકેટ તરીકે મારું ધ્યાન પર્યાવરણની સુરક્ષાની સાથે મનુષ્ય અને બાળ વિકાસ પર કેન્દ્રીત રહેશે.

દીયા હંમેશાથી પર્યાવરણના પ્રતિ પોતાના કર્તવ્યોને લઈ ચર્ચામાં રહી છે. તેણીનું કહેવું છે કે, તે હંમેશાથી ઈકોફ્રેન્ડલી જીવનને અપનાવવા માટે લોકોને જાગૃત કરતી આવી છે. 2017માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુડવિલ એંમ્બેસેડર નિયુક્ત કર્યા બાદ દીયાએ પોતાના કર્તવ્યોને ગંભીરતાથી લીધા હતા અને શક્ય બને ત્યાં સુધી ઝુંબેશ ચલાવી લોકો સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો છે.

દીયાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સસ્ટેનેબલ ડૅવલેપમેન્ટ ગોલ્સના ઍડવોકેટ તરીકે નિમણુક કરતા હું ખુબ જ સન્માનની લાગણી અનુભવુ છું. મારી જ્યાં સુધી તાકત હશે તે બધા જ પ્લૅટફોર્મ થકી હું ઈકોફ્રેન્ડલીના મહત્વને દર્શાવીશ અને તેનો વિકાસ કરવાનો પ્રયાસ કરીશ. પર્યાવરણના ઍડવોકેટ તરીકે મારું ધ્યાન પર્યાવરણની સુરક્ષાની સાથે મનુષ્ય અને બાળ વિકાસ પર કેન્દ્રીત રહેશે.

Intro:Body:

संयुक्त राष्ट्र ने दीया मिर्जा को एसडीजी एडवोकेट नियुक्त किया!....



यूएन ने सतत विकास लक्ष्य (एसडीजी) की प्राप्ति के लिए भारतीय अभिनेत्री दीया मिर्जा को अपना विशेष दूत बनाया है.



मुंबई : संयुक्त राष्ट्र ने शुक्रवार को अभिनेत्री-निर्माता दीया मिर्जा को अंतर्राष्ट्रीय स्तर पर अभिनेता फॉरेस्ट व्हिटकर, बेल्जियम की रानी मैथिल्डे और नार्वे के प्रधानमंत्री एर्ना सोल्बर्ग के साथ सस्टेनेबल डेवलेपमेंट गोल्स के एडवोकेट के तौर पर नियुक्त किया है.



दीया हमेशा से पर्यावरण के प्रति अपने कर्तव्यों को लेकर मुखर रही हैं और इकोफ्रेंडली जीवनचर्या को अपनाने के लिए वह लोगों को जागरूक भी करती आई हैं. 2017 में संयुक्त राष्ट्र द्वारा गुडविल एंबेसडर नियुक्त किए जाने के बाद दीया ने अपने कर्तव्यों को गंभीरता से लिया और जहां तक संभव हो सका अभियान चलाकर लोगों तक अपनी आवाज पहुंचाई.



दीया ने अपने बयान में कहा, "संयुक्त राष्ट्र द्वारा सस्टेनेबल डेवलेपमेंट गोल्स के एडवोकेट के तौर पर नियुक्त किए जाने पर मैं काफी सम्मानित महसूस कर रही हूं. मेरी जहां तक पहुंच होगी उस सभी मंच के माध्यम से इसके महत्व को बताने और इसे विकसित करने का प्रयास करूंगी."



पर्यावरण के एडवोकेट के तौर पर उनका फोकस पर्यावरण सुरक्षा के साथ मनुष्य और बाल अधिकारों पर केंद्रित होगा.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.