ETV Bharat / sitara

શેખર કપૂર એ ફિલ્મ બનાવશે, જેના બંધ થવાથી સુશાંત સિંહ ઉદાસ હતો

author img

By

Published : Jul 25, 2020, 8:59 PM IST

શેખર કપૂરે જણાવ્યું છે કે જો ક્યારેક ‘પાની’ બનાવવામાં આવશે તો એ સુશાંત સિંહ રાજપૂતને સમર્પિત કરવામાં આવશે.

etv bharat
શેખર કપૂર કહ્યું કેમ પાની ભવિષ્યમાં સાચી થઇ શકે

મુંબઈ: આ ફિલ્મ સુશાંત સિંહ સાથે સાઇન કરવામાં આવી હતી. જેને યશરાજ ફિલ્મ્સ સાથે મળીને શેખર કપૂર બનાવવાના હતા. ‘પાની’ વિશે શેખર કપૂરે કહ્યું કે, ‘જો તમે ભગવાન અથવા તો ક્રીએટિવિટી સાથે તમારી જર્ની આગળ વધારવા માગો છો તો તમારે દરેક પગલું ભક્તિભાવથી ભરવું પડશે. જો ભગવાનની કૃપા રહી અને જો ‘પાની’ બનાવવામાં આવશે તો હું એને સુશાંતને સમર્પિત કરીશ.

  • Shot 12 years ago. Part of huge bank of #Paani research pics/illustrations. The film script is about a future city where the wealthy take all the water. And then use water as a weapon of political and social control. It’s a cautionary tale of what’s coming if we’re not careful. pic.twitter.com/KCilzj5DOc

    — Shekhar Kapur (@shekharkapur) July 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શેખર કપૂરની ‘પાની’ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં સૌપ્રથમ સુશાંત સિંહને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને લઈને તેઓ બંને ખૂબ રોમાંચિત હતા. સુશાંતે આ ફિલ્મ માટે અગિયાર મહિના સુધી તૈયારી કરી હતી, પરંતુ શૂટિંગ ક્યારેય શરૂ થઈ શક્યું નહીં. બાદમાં જાણવા મળ્યું કે, શેખર કપૂર અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે વિવાદના કારણે આ ફિલ્મમાંથી સુશાંતને બહાર કરવામાં આવ્યો હતો.

મુંબઈ: આ ફિલ્મ સુશાંત સિંહ સાથે સાઇન કરવામાં આવી હતી. જેને યશરાજ ફિલ્મ્સ સાથે મળીને શેખર કપૂર બનાવવાના હતા. ‘પાની’ વિશે શેખર કપૂરે કહ્યું કે, ‘જો તમે ભગવાન અથવા તો ક્રીએટિવિટી સાથે તમારી જર્ની આગળ વધારવા માગો છો તો તમારે દરેક પગલું ભક્તિભાવથી ભરવું પડશે. જો ભગવાનની કૃપા રહી અને જો ‘પાની’ બનાવવામાં આવશે તો હું એને સુશાંતને સમર્પિત કરીશ.

  • Shot 12 years ago. Part of huge bank of #Paani research pics/illustrations. The film script is about a future city where the wealthy take all the water. And then use water as a weapon of political and social control. It’s a cautionary tale of what’s coming if we’re not careful. pic.twitter.com/KCilzj5DOc

    — Shekhar Kapur (@shekharkapur) July 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શેખર કપૂરની ‘પાની’ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં સૌપ્રથમ સુશાંત સિંહને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને લઈને તેઓ બંને ખૂબ રોમાંચિત હતા. સુશાંતે આ ફિલ્મ માટે અગિયાર મહિના સુધી તૈયારી કરી હતી, પરંતુ શૂટિંગ ક્યારેય શરૂ થઈ શક્યું નહીં. બાદમાં જાણવા મળ્યું કે, શેખર કપૂર અને યશરાજ ફિલ્મ્સ વચ્ચે વિવાદના કારણે આ ફિલ્મમાંથી સુશાંતને બહાર કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.