ETV Bharat / sitara

નેહા ધૂપિયા સેલિબ્રિટી ચેટ શૉ સાથે કરશે કમ-બેક

મુંબઈઃ અભિનેત્રી નેહા ધૂપિયા ફરી એકવાર સેલિબ્રિટી ચેટ શૉ સાથે રૂપેરી પડદે પાછી ફરી રહી છે. તેનો આ શૉ મંગળવારે જિયો સાવન પર પ્રસારિત થશે. જેને લઈ તે ઘણી ઉત્સાહિત જોવા મળી હતી. શૉ અંગે તેણે ઘણી રસપ્રદ વાતો કરી હતી.જેમાં તેણે શૉની વિશેષતા અને મહેમાનો વિશેની જાણકારી આપી હતી.

author img

By

Published : Oct 29, 2019, 1:29 PM IST

નેહા ઘૂપિયા

અભિનેત્રી નેહા ધૂપિયા તેના સેલિબ્રિટી ચેટ શો 'નો ફિલ્ટર નેહા' ની ચોથી સીઝન સાથે પરત ફરી રહી છે. આ શૉને લઈ તે ઘણી ઉત્સાહિત છે. શૉ વિશે વાત કરતાં નેહાએ જણાવ્યું હતું કે, અમે શૉમાં આવનાર મહેમાનોનું રિસર્ચ કરીએ છીએ. આ વાત પર મને ગર્વ છે."

ગત મંગળવારે નવી સીઝનનો પહેલો એપિસોડ પ્રસારિત થયો હતો. જેમાં શાહિદ કપૂર શૉનો પહેલો મહેમાન બન્યો હતો. આ સિઝનના અન્ય અતિથિઓ વિશે વાત કરતાં નેહાએ કહ્યું હતું કે," આ શૉમાં ઘણા મજેદાર મહેમાન આવવાના છે. શૉની શરૂઆત જ શાહિદ કપૂરની સાથે થઈ છે. હવે રાજકુમાર રાવ અને ત્યારબાદ મલાઈકા અરોરા આવશે. આ સિવાય દલકીર સલમાન, તાપસી પન્નુ, રફ્તાર, સિદ્ધાંત ચતુર્વેદી સહિત ઘણા લોકો છે."

શૉની વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે, કોઈ એવી વસ્તુ છે જેનાથી તે છુટાકારો ઈચ્છે છે? તેના જવાબમાં નેહાએ કહ્યું હતું કે, શું એવી કોઈ પણ જૂની ટેવો છે કે જેનાથી તે છુટકારો મેળવવા માંગે છે? તેના જવાબમાં નેહાએ કહ્યું હતું કે, " હું આવનાર સમયને લઈને વધારે પડતું વિચારું છું. જે નથી બન્યું તેના વિશે મને સતત ચિંતા રહ્યાં કરે છે.આશા છે કે, હું મારી આદતથી છુટકારો મેળવી શકું."

અભિનેત્રી નેહા ધૂપિયા તેના સેલિબ્રિટી ચેટ શો 'નો ફિલ્ટર નેહા' ની ચોથી સીઝન સાથે પરત ફરી રહી છે. આ શૉને લઈ તે ઘણી ઉત્સાહિત છે. શૉ વિશે વાત કરતાં નેહાએ જણાવ્યું હતું કે, અમે શૉમાં આવનાર મહેમાનોનું રિસર્ચ કરીએ છીએ. આ વાત પર મને ગર્વ છે."

ગત મંગળવારે નવી સીઝનનો પહેલો એપિસોડ પ્રસારિત થયો હતો. જેમાં શાહિદ કપૂર શૉનો પહેલો મહેમાન બન્યો હતો. આ સિઝનના અન્ય અતિથિઓ વિશે વાત કરતાં નેહાએ કહ્યું હતું કે," આ શૉમાં ઘણા મજેદાર મહેમાન આવવાના છે. શૉની શરૂઆત જ શાહિદ કપૂરની સાથે થઈ છે. હવે રાજકુમાર રાવ અને ત્યારબાદ મલાઈકા અરોરા આવશે. આ સિવાય દલકીર સલમાન, તાપસી પન્નુ, રફ્તાર, સિદ્ધાંત ચતુર્વેદી સહિત ઘણા લોકો છે."

શૉની વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે, કોઈ એવી વસ્તુ છે જેનાથી તે છુટાકારો ઈચ્છે છે? તેના જવાબમાં નેહાએ કહ્યું હતું કે, શું એવી કોઈ પણ જૂની ટેવો છે કે જેનાથી તે છુટકારો મેળવવા માંગે છે? તેના જવાબમાં નેહાએ કહ્યું હતું કે, " હું આવનાર સમયને લઈને વધારે પડતું વિચારું છું. જે નથી બન્યું તેના વિશે મને સતત ચિંતા રહ્યાં કરે છે.આશા છે કે, હું મારી આદતથી છુટકારો મેળવી શકું."

Intro:Body:

अपनी इस एक आदत से छुटकारा पाना चाहती हैं नेहा



आहना भट्टाचार्य (10:41) 



मुंबई, 29 अक्टूबर (आईएएनएस)| अभिनेत्री नेहा धूपिया अपने सेलेब्रिटी चैट शो 'नो फिल्टर नेहा' के चौथे सीजन के साथ वापस आ रही हैं और वह इसे लेकर काफी उत्साहित हैं।



शो के बारे में बात करते हुए नेहा ने कहा, "मुझे लगता है कि सबसे महत्वपूर्ण बात जो इस शो को इस तरह के दूसरे शोज से अलग बनाती है वह यह है कि जहां तक पॉडकास्ट की बात है तो हम इस गेम में थोड़ा आगे है। यह ऑडियो है, यह और अधिक अंतरंग है और मेरा मानना है कि जिस मात्रा में हम अपने मेहमानों पर रिसर्च करते हैं, उसे लेकर मुझे सबसे ज्यादा गर्व है।"



नए सीजन के पहले एपिसोड का प्रसारण पिछले मंगलवार को हुआ था। इसमें शाहिद कपूर सेलेब्रिटी गेस्ट के तौर पर थे। इस सीजन के अन्य मेहमानों के बारे में बात करते हुए नेहा ने कहा, "कई मजेदार मेहमान हैं। हमने सीजन फोर की शुरुआत शाहिद के साथ की और अब राजकुमार (राव) आएंगे और उनके बाद मलाइका (अरोड़ा) आएंगी। इनके अलावा दलकीर सलमान, तापसी पन्नू, रफ्तार, सिद्धांत चतुर्वेदी सहित कई अन्य भी हैं।"



क्या उनमें कोई ऐसी पुरानी आदत हैं जिनसे वह छुटकारा पाना चाहती हैं? इसके जवाब में नेहा ने कहा, "अगर मुझे मेरे किसी एक आदत को फिल्टर करना पड़ा, मैं उन चीजों को लेकर भी चिंतित हो जाती हूं जो हुई भी नहीं हैं और मैं उनके बारे में ही सोचती रहती हूं। उम्मीद करती हूं कि मैं ऐसा करना बंद कर दूं। यह मेरे लिए अच्छा होगा।"



'नो फिल्टर नेहा' का प्रसारण हर मंगलवार को जियो सावन पर होता है।


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.