ETV Bharat / sitara

નવાઝુદ્દીનની પત્ની હવે ટ્વિટર પર, કહ્યું-"હું સચ્ચાઇ બહાર લાવવા મજબૂર છું"

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકી ટ્વિટર પર જોડાઈ ગઇ છે. જેથી તે દરેકની સામે પોતાનો પક્ષ મૂકી શકે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતાં કેસ આલિયા સિદ્દીકીએ નવાઝુદ્દીન સિદ્દીકીને છૂટાછેડાની નોટિસ મોકલી હતી, જેમાં તેણે ગુઝારાની માંગ કરી હતી. આલિયા સિદ્દીકીએ પણ ઘણા ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. હવે આલિયા ટ્વિટર પર આવી છે અને તેણે આ માટેનું કારણ પણ આપ્યું છે.

author img

By

Published : May 22, 2020, 12:12 AM IST

આલિયા સિદ્દીકી
આલિયા સિદ્દીકી

મુંબઇ: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ પોતાના અંગત જીવનને લઈને ઘણા ચર્ચામાં છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયાના છૂટાછેડાના સમાચાર સતત સામે આવી રહ્યાં છે. નવાઝુદ્દીનની પત્ની આલિયાએ તેને વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા છૂટાછેડાની કાનૂની નોટિસ મોકલીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતાં. આલિયાએ કેટલાક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં નવાઝ અને તેના પરિવાર પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે.

  • This is Aliya Siddiqui.

    I am forced to put the truth concerning me on Twitter so that there is no miscommunication.

    Let the truth not be silenced by misuse and abuse of power. Truth cannot be bought or be manipulated with.

    — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આલિયાએ નવાઝુદ્દીનને છૂટાછેડાની નોટિસ મોકલી હતી, પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ ન મળતા હવે તેની પત્ની આલિયા સોશિયલ મીડિયા પર આવી ગઈ છે. આલિયાએ ટ્વિટરનો ટેકો લઈને પોતાનો મુદ્દો રાખ્યો છે. તેણે અનેક બેક ટુ બેક ટ્વીટ કર્યા છે. આલિયાએ લખ્યું છે કે, 'હું આલિયા સિદ્દીકી છું. મને ટ્વિટર પર સત્ય કહેવાની ફરજ પડી છે. જેથી મારા વિશે કોઈ ગેરસમજ ન થાય. તેણે કહ્યું કે, સત્યને ન તો ખરીદી શકાય છે અને ન બદલી શકાય છે.'

  • To begin with let me clarify that I am not into "ANY RELATIONSHIP" with any MAN; and any media report which make such claims, are absolutely false.

    It appears that some section of the media have manipulated with my photograph to make such ridiculous claims to divert attention.

    — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આલિયા સિદ્દીકીએ વધુમાં લખ્યું છે કે, 'સૌથી પહેલા હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે હું કોઈ પણ પુરુષ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધમાં નથી. આવો દાવો કરતો કોઈપણ મીડિયા અહેવાલ સાવ ખોટો છે. જેમાંથી એવું લાગે છે કે મીડિયાનો એક વર્ગ મારા ફોટા સાથે કેટલાક દાવા કરીને લોકોનું ધ્યાન હટાવવા માંગે છે.

  • I am now learning to stand up & speak for myself, be strong, for the sake of my children

    I have not done any wrong till date & therefore I am not worried

    However I do not appreciate anyone harming my reputation or character to save someone else. Money can't buy truth.

    — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાના લગ્નને લગભગ 10 વર્ષ થયાં છે. 10 વર્ષ બાદ આલિયાએ હવે નવાઝુદ્દીન સિદ્દીકીથી સંપૂર્ણપણે અલગ થવાનો નિર્ણય લીધો છે. આલિયાએ દાવો કર્યો છે કે, નવાઝ તેની અને તેના બાળકોની સંભાળ લેતો નથી, તેમનો સંબંધ સારો નથી, એટલા માટે જ તે સંબંધ ખેંચવાને બદલે સમાપ્ત કરવા પર મજબૂર થઇ છે.

મુંબઇ: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ પોતાના અંગત જીવનને લઈને ઘણા ચર્ચામાં છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયાના છૂટાછેડાના સમાચાર સતત સામે આવી રહ્યાં છે. નવાઝુદ્દીનની પત્ની આલિયાએ તેને વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા છૂટાછેડાની કાનૂની નોટિસ મોકલીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતાં. આલિયાએ કેટલાક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં નવાઝ અને તેના પરિવાર પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે.

  • This is Aliya Siddiqui.

    I am forced to put the truth concerning me on Twitter so that there is no miscommunication.

    Let the truth not be silenced by misuse and abuse of power. Truth cannot be bought or be manipulated with.

    — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આલિયાએ નવાઝુદ્દીનને છૂટાછેડાની નોટિસ મોકલી હતી, પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ ન મળતા હવે તેની પત્ની આલિયા સોશિયલ મીડિયા પર આવી ગઈ છે. આલિયાએ ટ્વિટરનો ટેકો લઈને પોતાનો મુદ્દો રાખ્યો છે. તેણે અનેક બેક ટુ બેક ટ્વીટ કર્યા છે. આલિયાએ લખ્યું છે કે, 'હું આલિયા સિદ્દીકી છું. મને ટ્વિટર પર સત્ય કહેવાની ફરજ પડી છે. જેથી મારા વિશે કોઈ ગેરસમજ ન થાય. તેણે કહ્યું કે, સત્યને ન તો ખરીદી શકાય છે અને ન બદલી શકાય છે.'

  • To begin with let me clarify that I am not into "ANY RELATIONSHIP" with any MAN; and any media report which make such claims, are absolutely false.

    It appears that some section of the media have manipulated with my photograph to make such ridiculous claims to divert attention.

    — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આલિયા સિદ્દીકીએ વધુમાં લખ્યું છે કે, 'સૌથી પહેલા હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે હું કોઈ પણ પુરુષ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધમાં નથી. આવો દાવો કરતો કોઈપણ મીડિયા અહેવાલ સાવ ખોટો છે. જેમાંથી એવું લાગે છે કે મીડિયાનો એક વર્ગ મારા ફોટા સાથે કેટલાક દાવા કરીને લોકોનું ધ્યાન હટાવવા માંગે છે.

  • I am now learning to stand up & speak for myself, be strong, for the sake of my children

    I have not done any wrong till date & therefore I am not worried

    However I do not appreciate anyone harming my reputation or character to save someone else. Money can't buy truth.

    — AaliyaSiddiqui2020 (@ASiddiqui2020) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાના લગ્નને લગભગ 10 વર્ષ થયાં છે. 10 વર્ષ બાદ આલિયાએ હવે નવાઝુદ્દીન સિદ્દીકીથી સંપૂર્ણપણે અલગ થવાનો નિર્ણય લીધો છે. આલિયાએ દાવો કર્યો છે કે, નવાઝ તેની અને તેના બાળકોની સંભાળ લેતો નથી, તેમનો સંબંધ સારો નથી, એટલા માટે જ તે સંબંધ ખેંચવાને બદલે સમાપ્ત કરવા પર મજબૂર થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.