ETV Bharat / sitara

નસીરુદ્દીન શાહની તબિયત લથડવાના સમાચાર માત્ર અફવા...

author img

By

Published : Apr 30, 2020, 11:13 PM IST

સોશ્યિલ મીડિયા પર નસીરુદ્દીન શાહની તબિયત લથડતા અને હોસ્પિટલમાં દાખલ થયાના રિપોર્ટના જવાબમાં પરિવારે જવાબ આપ્યો કે તે, ફેક ન્યૂઝ છે અને અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ છે.

naseeruddin-shah-bad-health-fake-news-reality
FAKE NEWS : સોશ્યિલ મીડિયા પર વાઈરલ નસીરુદ્દીન શાહના તબિયત લથડવાના સમાચાર

મુંબઈ: સોશ્યિલ મીડિયા પર નસીરુદ્દીન શાહની તબિયત લથડતા અને હોસ્પિટલમાં દાખલ થયાના રિપોર્ટના જવાબમાં પરિવારે જવાબ આપ્યો કે, આ ફેક ન્યૂઝ છે અને અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ છે.

નસીરુદ્દીનના ભાઈ ઝમીરુદ્દીન શાહની પુત્રી સાયરા શાહ હલીમે ટ્વિટર પર પોસ્ટ લખ્યું છે કે, અભિનેતા મુંબઇમાં તેમના ઘરે છે અને સ્વસ્થ છે.

  • Welcome,He's fine and safe at home in Mumbai.

    — Saira Shah Halim ‏‎‎سائرہ 🇮🇳 (@sairashahhalim) April 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'શું આપણે આ ચેનલ પર કેસ કરી શકીએ? # નસીરુદ્દીન શાહ ઠીક છે. મારા પિતા @zoomshahએ થોડા સમય પહેલાં જ વાત કરી હતી. તબિયત લથડવાના સમાચાર ફેક ન્યૂઝ છે.

મુંબઈ: સોશ્યિલ મીડિયા પર નસીરુદ્દીન શાહની તબિયત લથડતા અને હોસ્પિટલમાં દાખલ થયાના રિપોર્ટના જવાબમાં પરિવારે જવાબ આપ્યો કે, આ ફેક ન્યૂઝ છે અને અભિનેતા સંપૂર્ણપણે સ્વસ્થ છે.

નસીરુદ્દીનના ભાઈ ઝમીરુદ્દીન શાહની પુત્રી સાયરા શાહ હલીમે ટ્વિટર પર પોસ્ટ લખ્યું છે કે, અભિનેતા મુંબઇમાં તેમના ઘરે છે અને સ્વસ્થ છે.

  • Welcome,He's fine and safe at home in Mumbai.

    — Saira Shah Halim ‏‎‎سائرہ 🇮🇳 (@sairashahhalim) April 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'શું આપણે આ ચેનલ પર કેસ કરી શકીએ? # નસીરુદ્દીન શાહ ઠીક છે. મારા પિતા @zoomshahએ થોડા સમય પહેલાં જ વાત કરી હતી. તબિયત લથડવાના સમાચાર ફેક ન્યૂઝ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.