ETV Bharat / sitara

દિલજીત દોસાંજે સુશાંતસિંહ રાજપૂતના ફેન્સના ટ્વીટનો આપ્યો જવાબ

author img

By

Published : Aug 16, 2020, 5:26 PM IST

દિલજીત દોસાંઝે ટ્વીટર પર યુઝરના ટ્વીટના જવાબમાં કહ્યું કે સુશાંતની આત્મહત્યા ડાયજેસ્ટ થતી નથી. સુશાંતના કેસ મામલે યુઝરે દિલજીતને અવાજ ઉઠાવા અને આગળ આવા અપીલ કરી હતી.

diljit dosanjh
diljit dosanjh

મુંબઇ: સિંગર-એક્ટર દિલજીત દોસાંઝે કહ્યું છે કે તે સુશાંતને જીવનમાં બે વાર મળ્યો છે અને તેની આત્મહત્યા કરી હોવાની વાત પચાવી શકતા નથી.

સોશિયલ મીડિયા પર એક યૂઝરે સુશાતના કેસમાં દિલજીતને અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. તેણે #justiceforsushantsinghrajput અને #globalprayersforssr જેવા હેશટેગ્સનો ઉપયોગ પણ કર્યો હતો.

દિલજીતે તેના જવાબમાં કહ્યું, "ભાઈ સુશાંત ભાઈને હું જીવનમાં બે વાર મળ્યો હતો, આત્મહત્યાની વાત માનવામાં આવતી નથી. તે જાનદાર માણસ હતો, બાકી પોલીસ પોતાનું કામ કરી રહી છે. આપણે રાહ જોવી જોઈએ. મને આશા છે કે સત્ય બહાર આવશે "

દિલજીત પહેલા પણ સોશિયલ મીડિયા પર સુશાંત વિશે વાત કરી ચૂક્યો છે. 30 જૂને કરવામાં આવેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે સુશાંતને 'જાનદાર બંદા' તરીકે ઓળખાવ્યો હતો.

  • Bhai Shushant Bhai Ko Mai Do Baar Mila Thaa Life Mai..
    Suicide wali Baat Digest Toh Nahi Hoti..
    JAANDAAR Banda Thaa Yaar..
    Baki I Know Police Apna Kaam Kar Rahi aa .. Humeh Wait karna Chaiye..
    I Hope Sach Sab Ke Saamney Aeyga .. 🙏🏾 https://t.co/yt1fd5bh9K

    — DILJIT DOSANJH (@diljitdosanjh) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સાથે જ દિલજીતે એમ પણ કહ્યું હતું કે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચરાને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાના નિર્ણયથી તેઓ ખુશ નથી.

મુંબઇ: સિંગર-એક્ટર દિલજીત દોસાંઝે કહ્યું છે કે તે સુશાંતને જીવનમાં બે વાર મળ્યો છે અને તેની આત્મહત્યા કરી હોવાની વાત પચાવી શકતા નથી.

સોશિયલ મીડિયા પર એક યૂઝરે સુશાતના કેસમાં દિલજીતને અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. તેણે #justiceforsushantsinghrajput અને #globalprayersforssr જેવા હેશટેગ્સનો ઉપયોગ પણ કર્યો હતો.

દિલજીતે તેના જવાબમાં કહ્યું, "ભાઈ સુશાંત ભાઈને હું જીવનમાં બે વાર મળ્યો હતો, આત્મહત્યાની વાત માનવામાં આવતી નથી. તે જાનદાર માણસ હતો, બાકી પોલીસ પોતાનું કામ કરી રહી છે. આપણે રાહ જોવી જોઈએ. મને આશા છે કે સત્ય બહાર આવશે "

દિલજીત પહેલા પણ સોશિયલ મીડિયા પર સુશાંત વિશે વાત કરી ચૂક્યો છે. 30 જૂને કરવામાં આવેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે સુશાંતને 'જાનદાર બંદા' તરીકે ઓળખાવ્યો હતો.

  • Bhai Shushant Bhai Ko Mai Do Baar Mila Thaa Life Mai..
    Suicide wali Baat Digest Toh Nahi Hoti..
    JAANDAAR Banda Thaa Yaar..
    Baki I Know Police Apna Kaam Kar Rahi aa .. Humeh Wait karna Chaiye..
    I Hope Sach Sab Ke Saamney Aeyga .. 🙏🏾 https://t.co/yt1fd5bh9K

    — DILJIT DOSANJH (@diljitdosanjh) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ સાથે જ દિલજીતે એમ પણ કહ્યું હતું કે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચરાને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાના નિર્ણયથી તેઓ ખુશ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.