મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા રિલીઝ થવાની તેમના ફૈંસ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હાલમાં ફિલ્મ “દિલ બેચારા”નું એક પોટસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે. જેની સાથે કહેવામાં આવ્યુ છે કે, ફિલ્મ 6 જુલાઇના રોજ રિલીજ થશે. ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરા અને અભિનેત્રી સંજના સાંઘીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ “દિલ બેચારા” નવા પોસ્ટરને શેર કરતી ઇમોશનલ પોસ્ટ લખી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">