ETV Bharat / sitara

મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી અનેક બોલીવૂડ કલાકાર નારાજ, વિરોધમાં ઉતરી આવ્યા સ્ટાર

author img

By

Published : Sep 2, 2019, 11:23 PM IST

મુંબઈઃ બૉલીવુડ કલાકાર શ્રદ્ધા કપૂર, ઈશા ગુપ્તા, રણદીપ હુડ્ડા, દિયા મિર્જા, રવીના ટંડન સહીત બૉલીવુડના ઘણા કલાકારો સરકારના એક નિર્ણયના વિરોધમાં ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્રમાં BMCના વૃક્ષ ઓથોરિટીએ ઉપનગર ગોરેગાંવ નજીક જોડાયેલી આરે કૉલોનીમાં મેટ્રો યાર્ડના નિર્માણ કરવા માટે 2700થી વધુ વૃક્ષોને કાપવાની ગુરૂવારે મંજૂરી આપી છે. જેના વિરોધમાં કલાકારોએ સરકારના આ નિર્ણય પર ફરી વિચાર કરવા માટે અપિલ કરી છે.

Bollywood artist

આરે વનને શહેરનો મુખ્ય હરિયાળો વિસ્તાર માનવામાં આવે છે. પ્રદર્શન હેઠળ લોકોએ આરે વનમાં રવિવારે સવારે માનવ શ્રૃંખલા બનાવી હતી. કલાકારોએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા સરાકારના આ નિર્ણય પર ફરી વિચાર કરવા અને તેને બદલાવવા માટે જણાવ્યું છે.

બૉલીવુડ કલાકાર શ્રદ્ધા કપૂર મેટ્રો યાર્ડના નિર્માણ માટે આરે વનમાં 2700થી વધારે વૃક્ષોને કાપવાના સામેના પ્રદર્શનમાં રવિવારે જોડાઈ હતી. તેણે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના વૃક્ષ ઓથોરિટીના નિર્ણયને ‘અયોગ્ય’ ગણાવ્યો છે.

શ્રદ્ધાએ આ અંગે કહ્યું હતું કે, વૃક્ષ કાપવાની પરવાનગી આપવાને લઈને ફરિયાદ નોંધાવીને પ્રદર્શનમાં જોડાઈ છું આશા રાખુ છું કે, સરકાર આ બાબતે નિર્ણય બદલશે.

અભિનેત્રી દિયા મિર્જાએ પોતાના ઈન્સ્ટ્રાગામ એકાઉન્ટ પર લાઈવ કરીને કહ્યું કે, 'આપણે બધા અહીં પ્રકૃતિનું સમર્થન કરવા માટે ભેગા થયા છીએ. અમારે અહીં પહેલાથી જ પ્રદષણની સમસ્યા છે, તો વૃક્ષોને કાપવાની પરવાનગી કેવી રીતે આપી શકે છે.' શ્રદ્ધા એકલી બૉલીવુડ હસ્તી નથી, જેમણે આ નિર્ણય પર વિરોધ નોંધાવ્યો છે. અભિનેત્રી દિયા મિર્જાએ ટ્વિટર પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને લખ્યું કે, 'મેટ્રોની વિરોધમાં નથીં હું. તેને બનાવો પરંતુ પરિસ્થિતિવિજ્ઞાનના તંત્રને બગાડવાની કિંમત પર નહીં. જે આપણી અમૂલ્ય સેવા કરે છે. કાર શેડ માટે વિકલ્પ છે.'

  • Not against the #Metro. Please build it. But not at the cost of disrupting an ecological system that provides invaluable human services.ALTERNATIVES for the car shed EXIST. It may take more time. But choose better! STOP MASSACRE OF #AAREYFOREST 🙏🏻 @CMOMaharashtra @Dev_Fadnavis

    — Dia Mirza (@deespeak) September 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેત્રી રવીના ટંડને પણ આ નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ કે, 'હૈરાન છું કે આપણે વૃક્ષોને કાપવા દઈએ છીએ. નાગરિકોના અવાજોને કેમ સાંભળવામાં નથી આવી રહ્યો ?

અભિનેતા રણદીપ હુડ્ડાએ કહ્યું કે, આરેમાં વૃક્ષોને કાપવાનો નિર્ણય 'ખૂબ જ દુ:ખદાયી ખબર' છે અને તેમણે આ સંદેશની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને ટેગ કર્યુ છે.

  • Dear sir @narendramodi as brought 2 your notice earlier..the frontline forest personnel work in great danger and in remote locations the protect our heritage and Mother Earth .. should they not be given the respect & privileges like other uniformed personnel protecting #India 🙏🏽 https://t.co/fCawhpos9F

    — Randeep Hooda (@RandeepHooda) August 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગાયક શાને કહ્યું કે, આ નિર્ણય પર ધણો વાદવિવાદ થયો છે, પરંતુ હજૂ સુધી કોઈએ પણ મેટ્રો યાર્ડ માટે વિકલ્પવાળો માર્ગ નથી સૂચવ્યો. તેણે કહ્યું કે, 'આપણે કોઈ સામાધાન નથી બતાવી રહ્યા. કોઈ પણ કારણે અમે વૃક્ષોને કાપવા દેવા નથી માંગતા, આવુ ન થવું જોઈએ. આપણે વૃક્ષોને બચાવવા જોઈએ.'

  • Why Aarey ??! Why were options not considered ??? There has to be better option than to destroy our Lungs to help us Run faster..
    Extremely disappointed 😞 https://t.co/OhuxiGO5S5

    — Shaan (@singer_shaan) September 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Quick education for all you trollers.. since that’s all you faceless dolts do to make your life better.. this will affect you as well.. pic.twitter.com/0qLmMj6gLp

    — Esha Gupta (@eshagupta2811) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આરે વનને શહેરનો મુખ્ય હરિયાળો વિસ્તાર માનવામાં આવે છે. પ્રદર્શન હેઠળ લોકોએ આરે વનમાં રવિવારે સવારે માનવ શ્રૃંખલા બનાવી હતી. કલાકારોએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા સરાકારના આ નિર્ણય પર ફરી વિચાર કરવા અને તેને બદલાવવા માટે જણાવ્યું છે.

બૉલીવુડ કલાકાર શ્રદ્ધા કપૂર મેટ્રો યાર્ડના નિર્માણ માટે આરે વનમાં 2700થી વધારે વૃક્ષોને કાપવાના સામેના પ્રદર્શનમાં રવિવારે જોડાઈ હતી. તેણે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના વૃક્ષ ઓથોરિટીના નિર્ણયને ‘અયોગ્ય’ ગણાવ્યો છે.

શ્રદ્ધાએ આ અંગે કહ્યું હતું કે, વૃક્ષ કાપવાની પરવાનગી આપવાને લઈને ફરિયાદ નોંધાવીને પ્રદર્શનમાં જોડાઈ છું આશા રાખુ છું કે, સરકાર આ બાબતે નિર્ણય બદલશે.

અભિનેત્રી દિયા મિર્જાએ પોતાના ઈન્સ્ટ્રાગામ એકાઉન્ટ પર લાઈવ કરીને કહ્યું કે, 'આપણે બધા અહીં પ્રકૃતિનું સમર્થન કરવા માટે ભેગા થયા છીએ. અમારે અહીં પહેલાથી જ પ્રદષણની સમસ્યા છે, તો વૃક્ષોને કાપવાની પરવાનગી કેવી રીતે આપી શકે છે.' શ્રદ્ધા એકલી બૉલીવુડ હસ્તી નથી, જેમણે આ નિર્ણય પર વિરોધ નોંધાવ્યો છે. અભિનેત્રી દિયા મિર્જાએ ટ્વિટર પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને લખ્યું કે, 'મેટ્રોની વિરોધમાં નથીં હું. તેને બનાવો પરંતુ પરિસ્થિતિવિજ્ઞાનના તંત્રને બગાડવાની કિંમત પર નહીં. જે આપણી અમૂલ્ય સેવા કરે છે. કાર શેડ માટે વિકલ્પ છે.'

  • Not against the #Metro. Please build it. But not at the cost of disrupting an ecological system that provides invaluable human services.ALTERNATIVES for the car shed EXIST. It may take more time. But choose better! STOP MASSACRE OF #AAREYFOREST 🙏🏻 @CMOMaharashtra @Dev_Fadnavis

    — Dia Mirza (@deespeak) September 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેત્રી રવીના ટંડને પણ આ નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ કે, 'હૈરાન છું કે આપણે વૃક્ષોને કાપવા દઈએ છીએ. નાગરિકોના અવાજોને કેમ સાંભળવામાં નથી આવી રહ્યો ?

અભિનેતા રણદીપ હુડ્ડાએ કહ્યું કે, આરેમાં વૃક્ષોને કાપવાનો નિર્ણય 'ખૂબ જ દુ:ખદાયી ખબર' છે અને તેમણે આ સંદેશની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને ટેગ કર્યુ છે.

  • Dear sir @narendramodi as brought 2 your notice earlier..the frontline forest personnel work in great danger and in remote locations the protect our heritage and Mother Earth .. should they not be given the respect & privileges like other uniformed personnel protecting #India 🙏🏽 https://t.co/fCawhpos9F

    — Randeep Hooda (@RandeepHooda) August 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ગાયક શાને કહ્યું કે, આ નિર્ણય પર ધણો વાદવિવાદ થયો છે, પરંતુ હજૂ સુધી કોઈએ પણ મેટ્રો યાર્ડ માટે વિકલ્પવાળો માર્ગ નથી સૂચવ્યો. તેણે કહ્યું કે, 'આપણે કોઈ સામાધાન નથી બતાવી રહ્યા. કોઈ પણ કારણે અમે વૃક્ષોને કાપવા દેવા નથી માંગતા, આવુ ન થવું જોઈએ. આપણે વૃક્ષોને બચાવવા જોઈએ.'

  • Why Aarey ??! Why were options not considered ??? There has to be better option than to destroy our Lungs to help us Run faster..
    Extremely disappointed 😞 https://t.co/OhuxiGO5S5

    — Shaan (@singer_shaan) September 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Quick education for all you trollers.. since that’s all you faceless dolts do to make your life better.. this will affect you as well.. pic.twitter.com/0qLmMj6gLp

    — Esha Gupta (@eshagupta2811) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Intro:Body:

મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી અનેક બોલીવૂડ કલાકાર નારાજ, વિરોધમાં ઉતરી આવ્યા સ્ટાર

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/bollywood-celebs-protest-order-to-cut-trees-in-aarey-for-metro/na20190902144144864



મુંબઈઃ બૉલીવુડ કલાકાર શ્રદ્ધા કપૂર, ઈશા ગુપ્તા, રણદીપ હુડ્ડા, દિયા મિર્જા, રવીના ટંડન સહીત બૉલીવુડના ઘણા કલાકારો સરકારના એક નિર્ણયના વિરોધમાં ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્રમાં BMCના વૃક્ષ ઓથોરિટીએ ઉપનગર ગોરેગાંવ નજીક જોડાયેલી આરે કૉલોનીમાં મેટ્રો યાર્ડના નિર્માણ કરવા માટે 2700થી વધુ વૃક્ષોને કાપવાની ગુરૂવારે મંજૂરી આપી છે. જેના વિરોધમાં કલાકારોએ સરકારના આ નિર્ણય પર ફરી વિચાર કરવા માટે અપિલ કરી છે.



આરે વનને શહેરનો મુખ્ય હરિયાળો વિસ્તાર માનવામાં આવે છે. પ્રદર્શન હેઠળ લોકોએ આરે વનમાં રવિવારે સવારે માનવ શ્રૃંખલા બનાવી હતી. કલાકારોએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા સરાકારના આ નિર્ણય પર ફરી વિચાર કરવા અને તેને બદલાવવા માટે જણાવ્યું છે.



બૉલીવુડ કલાકાર શ્રદ્ધા કપૂર મેટ્રો યાર્ડના નિર્માણ માટે આરે વનમાં 2700થી વધારે વૃક્ષોને કાપવાના સામેના પ્રદર્શનમાં રવિવારે જોડાઈ હતી. તેણે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના વૃક્ષ ઓથોરિટીના નિર્ણયને ‘અયોગ્ય’ ગણાવ્યો છે.



શ્રદ્ધાએ આ અંગે કહ્યું હતું કે, વૃક્ષ કાપવાની પરવાનગી આપવાને લઈને ફરિયાદ નોંધાવીને પ્રદર્શનમાં જોડાઈ છું આશા રાખુ છું કે, સરકાર આ બાબતે નિર્ણય બદલશે.



અભિનેત્રી દિયા મિર્જાએ પોતાના ઈન્સ્ટ્રાગામ એકાઉન્ટ પર લાઈવ કરીને કહ્યું કે, 'આપણે બધા અહીં પ્રકૃતિનું સમર્થન કરવા માટે ભેગા થયા છીએ. અમારે અહીં પહેલાથી જ પ્રદષણની સમસ્યા છે, તો વૃક્ષોને કાપવાની પરવાનગી કેવી રીતે આપી શકે છે.' શ્રદ્ધા એકલી બૉલીવુડ હસ્તી નથી, જેમણે આ નિર્ણય પર વિરોધ નોંધાવ્યો છે. અભિનેત્રી દિયા મિર્જાએ ટ્વિટર પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને લખ્યું કે, 'મેટ્રોની વિરોધમાં નથીં હું. તેને બનાવો પરંતુ પરિસ્થિતિવિજ્ઞાનના તંત્રને બગાડવાની કિંમત પર નહીં. જે આપણી અમૂલ્ય સેવા કરે છે. કાર શેડ માટે વિકલ્પ છે.' 



અભિનેત્રી રવીના ટંડને પણ આ નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ કે, 'હૈરાન છું કે આપણે વૃક્ષોને કાપવા દઈએ છીએ. નાગરિકોના અવાજોને કેમ સાંભળવામાં નથી આવી રહ્યો ? 



અભિનેતા રણદીપ હુડ્ડાએ કહ્યું કે, આરેમાં વૃક્ષોને કાપવાનો નિર્ણય 'ખૂબ જ દુ:ખદાયી ખબર' છે અને તેમણે આ સંદેશની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને ટેગ કર્યુ છે.



ગાયક શાને કહ્યું કે, આ નિર્ણય પર ધણો વાદવિવાદ થયો છે, પરંતુ હજૂ સુધી કોઈએ પણ મેટ્રો યાર્ડ માટે વિકલ્પવાળો માર્ગ નથી સૂચવ્યો. તેણે કહ્યું કે, 'આપણે કોઈ સામાધાન નથી બતાવી રહ્યા. કોઈ પણ કારણે અમે વૃક્ષોને કાપવા દેવા નથી માંગતા, આવુ ન થવું જોઈએ. આપણે વૃક્ષોને બચાવવા જોઈએ.'


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.