ETV Bharat / sitara

ઋષિના નિધન પર અનિલની ઇમોશનલ નોટ, વાંચો...

author img

By

Published : May 1, 2020, 1:01 AM IST

અભિનેતા ઋષિ કપૂરના નિધનથી અનિલ કપૂરને પણ મોટો ઝટકો લાગ્યો છે. અનિલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બાળપણની તસવીર શેર કરી છે, જેમાં ઋષિ, અનિલ અને બોની કપૂર પણ છે. અનિલે ભાવનાત્મક નોટ પણ લખી છે. તેણે કહ્યું કે, હવે તારા વગર સિનેમામાં પહેલા જેવું નહીં રહે.

anil
anil

મુંબઇ: બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરના નિધનના સમાચાર મળતાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બધા તેમની યાદમાં અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. કપૂર પરિવાર સાથે અનિલ કપૂરના પરિવારનો ખૂબ ગાઢ સંબંધ છે. અનિલના પિતા સુરિન્દર કપૂર ઋષિ કપૂરના દાદા પૃથ્વીરાજ કપૂરના દૂરના પિતરાઇ ભાઇ હતાં.

ઋષિના નિધનથી અનિલ કપૂરને પણ મોટો ઝટકો લાગ્યો છે. તેમણે ટ્વિટર પર ભાવનાત્મક નોટ લખીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે.

મુંબઇ: બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરના નિધનના સમાચાર મળતાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બધા તેમની યાદમાં અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. કપૂર પરિવાર સાથે અનિલ કપૂરના પરિવારનો ખૂબ ગાઢ સંબંધ છે. અનિલના પિતા સુરિન્દર કપૂર ઋષિ કપૂરના દાદા પૃથ્વીરાજ કપૂરના દૂરના પિતરાઇ ભાઇ હતાં.

ઋષિના નિધનથી અનિલ કપૂરને પણ મોટો ઝટકો લાગ્યો છે. તેમણે ટ્વિટર પર ભાવનાત્મક નોટ લખીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.